સેલવાસમાં વાયરલ ફીવર અને ડેંગુના કેસોમા વધારો.. ડેંગુની સારવાર દરમ્યાન એક યુવાનનુ થયું મોત..
                    સેલવાસ: છેલ્લા લાંબા સમયથી સેલવાસ શહેરમા જુદા જુદા વિસ્તારમા  ડેંગુ,વાયરલ ફીવર,મલેરિયા,કોલેરા સહિતની બીમારીમા દર્દીઓ ઝપેટમા આવી રહ્યા છે. સેલવાસ શહેરમાં અને તેની આસપાસના વિસ્તારોમા...                
            કલાબેન ભાજપમાં જોડાય તેવી અટકળો.. લોકચર્ચાનો દોર શરુ..
                    સેલવાસ: દાનહના પ્રથમ મહિલા સાંસદ કલાબેન ડેલકરે પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીની રૂબરૂ મુલાકાત લેતાની સાથે જ ખાસ કરીને આદિવાસી સમાજના લોકોમાં અટકળો શરૂ થઇ ગઇ...                
            શિક્ષકાએ થપ્પડ મારતાં આદિવાસી વિદ્યાર્થીનીએ જંગલમાં જઈ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા..
                    ખાનવેલ: ખાનવેલ મરાઠી મીડિયમ સ્કુલ ધોરણ 12 માં અભ્યાસ કરતી 18 વર્ષની સુવર્ણા શંકર કુરકુટીયા નામની આદિવાસી વિદ્યાર્થીનીએ કવિતા ટીચરે થપ્પડ મારતા માઠું લાગી...                
            ધરમપુર સિવિલનો હાલ સેલવાસમાં.. સેલવાસ સિવિલમાં પણ દર્દીઓ બહારથી દવા લેવા મજબુર… બોલો !
                    સેલવાસ: સરકારી શાળાઓમાં શિક્ષણની જેમ ધીમે ધીમે જ્ઞાનનું સ્તર કથળી રાહ્યું છે તેમ સરકારી આરોગ્ય કેન્દ્રોની પણ સ્થિતિ બત્તર થઇ રહી છે દવાઓનો દર્દીઓને...                
            નિર્દયી વિકાસ: વૃદ્ધ આદિવાસી દાદી-દાદાની નજર સામે જ પોલીસ પ્રોટેક્શન સાથે ઘર ઉપર બુલડોઝર...
                    દાનહ: એક તરફ વરસાદ અને બીજી તરફ તંત્રની માનવતાને શરમાવે તેવી નિર્દયી વિકાસની નીતિ.. ગતરોજ દાનહના ખરડપાડા ગામમાં સ્થાનિક પ્રશાસને જમીન સંપાદનને લઈને વૃદ્ધ...                
            સેલવાસમાં વરસતા વરસાદમાં આદિવાસી પરિવારને પ્રશાસને કર્યા બેઘર.. ગ્રામજનોમાં આક્રોશ
                    સેલવાસ: વરસતા વરસાદમાં સેલવાસના ખરડપાડા ગામમાં સંપાદિત થયેલી જમીન પરથી એક આદિવાસી પરિવારનું મામલતદાર દ્વારા ઘરનું દબાણ દૂર કરવા ડિમોલિશન કર્યોનો વિવાદ સામે આવતાં...                
            સેલવાસમાં યોજાનાર તારપા મહોત્સવ -2023 ની તારીખ બદલાઈ.. સ્થાનિક આદિવાસી યુવાઓની પ્રેસ કોન્ફ્રન્સ
                    સેલવાસ: ગતરોજ પ્રેસ કોન્ફ્રન્સ યોજી દ્વારા દાદરા નગર હવેલી આદિવાસી સમાજનાં સ્થાનિક યુવાઓ દ્વારા તારપા મહોત્સવ -2023 નો ઉત્સવ 21 મેં 2023 નાં રવિવારનાં...                
            દાનહમાં શરુ થયેલી જનસંપર્ક, સંવાદ અને દાદરા નગર હવેલી જોડો પદયાત્રા પરિવર્તનની દિશા પ્રથમ...
                    દાદરા નગર હવેલી: વર્તમાન સમયમાં આદિવાસી સમાજના પ્રશ્નો અને સમસ્યા બાબતે અગ્રણીય અવાજ બનતાં પ્રભુ ટોકિયાએ જે જનસંપર્ક, સંવાદ અને દાદરા નગર હવેલી જોડો...                
            દાનહમાં સંવિધાન ગૌરવ સમિતિના કાર્યકરો કલેકટર વિરદ્ધ કેમ બેઠા ભૂખ હડતાળ પર..? જાણો: જુઓ...
                    
સેલવાસ: ગતરોજ દાનહ વિસ્તારમાં સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા બાબાસાહેબ આંબેડકર તથા છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ અને ડોક્ટર આંબેડકર ભવન નિર્માણ માટે 27 એપ્રિલ 2022ના...                
            જાયન્ટસ ગ્રૂપ ઑફ વલસાડ દ્વારા યોજાયા ડોકમરડી ગવર્મેન્ટ હાઈસ્કૂલ, દાદરા નગર હવેલીમાં વક્તવ્ય..
                    દાહન: જાયન્ટસ ગ્રૂપ ઑફ વલસાડ દ્વારા ડોકમરડી ગવર્મેન્ટ હાઈસ્કૂલ, દાદરા નગર હવેલીમાં ડોકમરડી ગવર્મેન્ટ હાઇસ્કુલના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડી.એમ. પટેલ સાહેબના સહકારથી જા. પ્રમુખ ડૉ....                
            
            
		














