સેલવાસના અથાલ સ્થિત ડયુન ટેપ કંપનીમાં નોકરી કરતા કર્મચારીની હત્યા.. જાણો કેમ ?
સેલવાસ: ગતરોજ સેલવાસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અથાલ સ્થિત ડયુન ટેપ કંપનીમાં નોકરી કરતા કર્મચારીની હત્યા કરવામાં આવી છે. મૃતક કૃણાલ ઉર્ફે જાનકાઇ...
સીલી ગામમાં નહેર પરના બે પુલ બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને કામદારોને પડતી મુશ્કેલી, સાંકડો...
સેલવાસ: પ્રશાસનની ટીમે અચાનક દાદરા નગર હવેલીના સીલી ગામમાં દમણગંગા વિભાગની નહેર પર આવેલા બે પુલ પ્રશાસને બંધ કરી દેતાં આ માર્ગ પર નવોદય...
સેલવાસમાં જળ જંગલ જમીનની 30 વર્ષથી લડત લડતાં આ આદિવાસી વડીલને ઓળખો છો ?...
સેલવાસ: છેલ્લા ૨૫/૩૦ વર્ષથી જંગલની જમીન માટે સંધર્ષ કરતા વડીલ જેઓએ હજારો આદિવાસી સમાજ ને પોતાના અધિકાર માટે આદિવાસી સમાજ ને તૈયાર કરવા વાળા...
વલસાડનો સમાવેશ કરી દીવ-દમણ અને દાનહને રાજ્યનો દરજ્જો આપવાની માંગ..
વલસાડ: કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ આજે સંઘ પ્રદેશ દમણની મુલાકાત દરમિયાન મહત્વની માંગણી કરી છે કે વલસાડનો સમાવેશ કરી દીવ-દમણ...
દાનહ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરાયુ…
દાદરા નગર હવેલી: દાદરા નગર હવેલી કોંગ્રેસ પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રભુ ટોકિયા દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન કોંગ્રેસ કાર્યકર્તાઓ અને...
સ્વચ્છ પાણીની અછતની સમસ્યાથી મહિલાઓ અને બાળકો સૌથી વધુ પ્રભાવિત થાય છે..
સેલવાસ: વિશ્વભરમાં 785 મિલિયન લોકો પાસે પીવાનું શુદ્ધ પાણી નથી. ગંદા પાણીથી દરરોજ 800 થી વધુ બાળકો મૃત્યુ પામે છે. આપણા પ્રદેશનો સર્વે તો...
સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનુ કેન્દ્ર બન્યું.. ઉનાળું વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા વધશે…
દાદરા નગર હવેલી: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શન હેઠળ પ્રવાસીઓને પ્રદેશના સુંદર દરિયાકિનારા ઐતિહાસિક સ્થળો અને લીલાછમ પ્રાકૃતિક લેન્ડસ્કેપ્સનો વૈભવી અનુભવ...
ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત, એકનું મોત, 37 લોકોને ઈજા, 14ની હાલત ગંભીર..
દાદરા નગર હવેલી: દપાડા ગામેથી કરચોન ગામે લગ્નપ્રસંગની જાન લઈને જતી લકઝરી બસ દુર્ઘટનાનો ભોગ બની છે. લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરતી વખતે...
સેલવાસના સાતમાલિયા ડિયર પાર્કમાં ભીષણ ગરમી વચ્ચે વન્યજીવો માટે તળાવ અને ખોરાકની સુવિધા…
સેલવાસ: દાનહના દપાડા ગામે આવેલા સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પાડોશી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના એક લાખથી વધુ પ્રવાસી અહીં...
દાદરા નગર હવેલી અને દીવ-દમણમાં નળ સે જળ યોજનાનું 100 ટકા અમલીકરણના દાવા પોકળ.....
દાદરા નગર હવેલી અને દમણ-દીવ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં નળ સે જળ યોજનાનું 100 ટકા અમલીકરણના દાવા ખોટા હોવાની માહિતી લોકસભામાં...