આજે રક્ષામંત્રી રાજનાથસિંહ વિડિયો કોન્ફરન્સ દ્વારા ડિફેન્સ ઇન્ડીયા સ્ટાર્ટપ ચેલેન્જ ડીસ્ક 5.0 નો કરશે...
રક્ષામંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા ડિફેન્સ ઇન્ડીયા સ્ટાર્ટપ ચેલેન્જ ડીસ્ક 5.0 નો આરંભ કરશે. પ્રથમ ચાર ચરણોની તુલનામાં ફાય-પોઇન્ટ ઓમાં ઘણા...
મહારાષ્ટ્ર: ડ્રોન હવે પાલઘરના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડશે
મહારાષ્ટ્રના આદિવાસી પ્રભુત્વ ધરાવતા પાલઘર જિલ્લામાં આદિવાસીઓને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવા માટે ટૂંક સમયમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. પાલઘરમાં ડ્રોનના ઉપયોગ માટે લીલા સંકેત નાગરિક...
પ્રધાનમંત્રી આજે ગુજરાતમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા એક ઇન્વેસ્ટર સમિટને કરશે સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા એક ઇન્વેસ્ટર સમિટને સંબોધન કરશે. જૂના વાહનોને સ્ક્રેપ અર્થાત ભંગારમાં લઈ જવા માટેની માળખાકીય સુવિધા વધારવા...
ચૂંટણી પ્રચારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવવાના નિયમો ક્યારે લાવવામાં આવશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું
ચૂંટણી પ્રચારમાં પ્લાસ્ટિકના ઉપયોગ સામે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અપેક્ષા છે કે કેન્દ્ર સરકાર ચૂંટણી પ્રચારમાં પ્લાસ્ટિક...
હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભયાનક ભૂસ્ખલનને કારણે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતની થઈ પુષ્ટિ
હિમાચલ પ્રદેશનાં કિન્નૌરમાં ભુસ્ખલન થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં હાલ મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે. ITBP અને NDRF સહિત અન્ય એજન્સીઓ દ્વારા રાહત...
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, રાજ્યોને NCDRC અને SCDRCમાં ખાલી જગ્યાઓ આઠ સપ્તાહમાં ભરવાનો આપ્યો આદેશ
સુપ્રીમ કોર્ટે બુધવારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ પંચમાં ખાલી જગ્યાઓ આઠ અઠવાડિયાની અંદર ભરવાનો નિર્દેશ આપ્યો છે. આ...
પેગાસસ વિવાદમાં મીડિયા રિપોર્ટ સાચા હોય તો બાબત ગંભીર : સુપ્રીમ
પેગાસસ જાસૂસી વિવાદ ભારત જ નહિ વિદેશમાં પણ આ મુદ્દે ચર્ચા અને વિરોધ થઇ રહ્યો છે ભારતમાં સંસદથી રસ્તા સુધી વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો...
સફળ થવાની જીદ તમને સફળતા અપાવશે: IAS શ્રીધન્યા
કેરળ: દેશમાં કેરલના વાયનાડના એક આદિવાસી વિસ્તાર એટલો પછાત છે કે અહી સ્કૂલ અને અભ્યાસ વિશે કોઇ જાણતું નથી. પ્રાથમિક સુવિધાઓનો અહી સદંતર અભાવ...
ભારતીય નૌકાદળ યુદ્ધ જહાજ INS વિરાટને તોડવા સામે સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે
ભારતીય નૌસેનામાં ફરજમાંથી નિવૃત્ત થયેલા યુદ્ધજહાજ આઈએનએસ વિરાટને ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં તોડવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે...
સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરે, 500 થી વધારે ટ્વીટર એકાઉન્ટ કર્યાં બંધ
સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરે ભારત સરકારને જવાબ આપ્યો છે અને જણાવ્યું કે તેણે 500થી વધુ એકાઉન્ટ બંધ કરવા ઉપરાંત વિવાદિત હેશટેગને પણ હટાવ્યા છે....
















