ધરમપુરના મોટીઢોલ ડુંગરીના બાળકોનો વિશ્વ આદિવાસી દિવસ.. હાવ ધ જોશ.. પેદા થઇ જશે.. જુઓ...
ધરમપુર: હવે વિશ્વ આદિવાસી દિવસને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ધરમપુરમાં આજરોજ મોટીઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસએ નાના...
ધરમપુરના કાંગવી ગામમાં ફ્રેન્ડશિપ-ડે નિમિત્તે ડી-સેલ્ફ ગ્રુપ દ્વારા યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ..
ધરમપુર: આપણા આદિવાસી વિસ્તારોમાં આવેલી હોસ્પિટલોમાં લોકોને વાંરવાર લોહીની અછત ઉભી થાય છે ત્યારે ગતરોજ ધરમપુરના કાંગવી ગામમાં ફ્રેન્ડશિપ-ડે નિમિત્તે સેવ ઈમરજન્સી લાઈફ ફાઉન્ડેશન કાંગવી...
તલાટીઓની હડતાલ સામે વલસાડ વહીવટી તંત્ર આવ્યું હરકતમાં.. જાણો શું લીધો નિર્ણય..
વલસાડ: 27 જૂલાઇથી શરૂ થયેલી અચોક્કસ મુદ્દતની હડતાળને લઈને ગ્રામપંચાયતોના જે કામો અટવાયા છે તે મુદ્દે વલસાડનું જિલ્લાના વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને...
કપરાડામાં લાયબ્રેરીના મકાનનું પ્રાથમિક શાળામાં બાંધકામ કરવા બાબતે અપાયું આવેદનપત્ર..
કપરાડા: ગતરોજ જિલ્લા કક્ષાની લાયબ્રેરીનું મકાન કપરાડાની પ્રાથમિક શાળામાં બાંધકામ કરવામાં આવે તો સ્કુલમાં અભ્યાસ કરતા બાળકોને અગવડતા પડે એ માટે વાલી મંડળ દ્વારા...
કપરાડાના વીરક્ષેત્ર ગામમાં ફ્રૂડ પોઈઝનીંગના લીધે બે બાળકીઓના મોતના કિસ્સામાં આદિવાસી આગેવાનોનું શું કહેવું...
કપરાડા: કપરાડા તાલુકાના વીરક્ષેત્ર ગામમાં એક પરિવારે બે દિવસના વાસી ભાત ખાતાં ફૂડ પોઇનીંગના લીધે બે બાળકીઓના મોત અને પરિવારના અન્ય ચાર સભ્યોની તબિયત...
ધરમપુરમાં એકલવ્ય કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં આવતીકાલે નારી વંદન ઉત્સવની થશે ઉજવણી
કપરાડા: નારી વંદન ઉત્સવની ઉજવણી રાજય સરકારના મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા આયોજિત તા. ૦૧-૦૮-૨૦૨૨ થી તા. ૦૭-૦૮-૨૦૨૨ સુધી “ નારી વંદન ઉત્સવ "નો...
ઉમરગામ તાલુકા પંચાયતમાં 50 લાખ રૂપિયાની કચરાપેટીના ભ્રષ્ટાચારનો સામે આવ્યો કિસ્સો..
ઉમરગામ: ગતરોજ ઉમરગામમાં લગભગ 50 લાખ રૂપિયાની કચરાપેટીનો GEM પોર્ટલ પર ઓર્ડર આપી અમુક ગામડાઓની પંચાયતોમાં નાની કચરાપેટી આપી દીધાની ઘટના બહાર આવતા મોટો...
લમ્પી વાયરસને અટકાવવા વલસાડમાં વધુ 1195 પશુનું રસીકરણ કરાયુ, વધુ 4 શંકાસ્પદ મળ્યા કેસ
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસને અટકાવવા માટે પશુપાલન ખાતા દ્વારા રસીકરણની ઝુંબેશ તેજ કરી દેવામાં આવી છે. બુધવારે એક જ દિવસમાં 1195 પશુનું...
લો બોલો.. ધરમપુરના તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ચેતનભાઈ પટેલનો ગજબ નિર્ણય.. સરકારી કાર્યક્રમના...
ધરમપુર: હાલમાં ગુજરાત ભરમાં તલાટી કમમંત્રીઓની હડતાલ ચાલી રાખી છે અને બધા જ કામો બંધ કરવાની જાહેરાત થઇ છે ત્યારે ધરમપુર તાલુકા તલાટી કમ...
ધરમપુરના વહીવટીતંત્ર કરી રહ્યું છે પ્રજા સાથે ભેદભાવ.. મંત્રીઓ માટે રોડ રસ્તાની સુવિધા.. પ્રજા...
ધરમપુર: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે ત્યારે વહીવટીતંત્રની નફ્ફટાઈ ભરી કામગીરીને લોકો સાથે કરેલા અન્યાયને લઈને આજરોજ ધરમપુર...
















