ધરમપુર તાલુકાના PSI એ કર્યા સાઇબરક્રાઇમ અંગે સ્થાનિક યુવાનોને માહિતગાર..
ધરમપુર: બે દિવસ પહેલાં ધરમપુર પોલિસ સ્ટેશન ખાતે ધરમપુર PSI સાહેબશ્રીને આદિવાસી સમાજના સ્થાનિક સામાજિક આગેવાનો સાથે મળી આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો ણ સમસ્યાઓ...
ઘેર રમી દિવાળીની ઉજવણી કરી આદિવાસી સમાજની પરંપરાને જીવંત રાખતાં વલસાડના ચણવઈ ગામના યુવાનો..
વલસાડ: વલસાડના ચણવઈ ગામના વાડી ફળિયા અને આમલ ફળિયાના આદિવાસી નવ યુવાનોની ગામમા દર વર્ષને જેમ ઘેરીયા નૃત્ય કરી દિવાળીની ઉજવણી કરતાં આવ્યા છે...
ધરમપુરમાં બિરસા મુંડા જન્મ જયંતિના નિમિત્તે ‘આદિવાસી એકતા જન જાગૃતિ રથ’ કરાવાયું પ્રસ્થાન..
ધરમપુર: આજરોજ ધરમપુરમાં સવારે 10:30 વાગ્યા બિરાસા બ્રિગેડગ્રૂપ ધરમપુર અને આવધા, રાજપુરી, ગોરખડા તથા ધરમપુર આદિવાસી યુવા ગ્રૂપ દ્વારા આયોજિત " બિરસા મુંડા જન્મ...
ધરમપુરમાં 100 વધુ સરપંચોને લઈને “QUALITY VILLAGE” વિષય સંદર્ભે યોજાયો ‘સરપંચ સંવાદ’..
ધરમપુર: ગામનો પ્રથમ નાગરિક એટલે ગામનો સરપંચ અને ગ્રામ વિકાસના કાર્યોથી ગામને “QUALITY VILLAGE” બનાવવું હોય તો તે સરપંચ જ પોતાના ગ્રામજનોને લઈને કરી...
વલસાડમાં ભીલાડવાલા બેંકના ઓટલા પર અને ટ્રેન્ડ્સ પાસે ફૂટપાથ પર યોજાઈ પુસ્તક પરબ..
વલસાડ: પુસ્તક પરબ વલસાડનો આ 21મો મણકો 2 જાહેર જગ્યાએ નિયમિત રીતે યોજાયો. સર્કિટ હાઉસની સામે ભીલાડવાલા બેંકના ઓટલા પર તથા એસ. ટી. વર્કશોપની...
હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું આદિવાસી મોત.. વલસાડમાં વેટર તરીકે કરતો હતો નોકરી..
વલસાડ: વર્તમાન સમયમાં હૃદયરોગના હુમલાના કારણે યુવાન વયે મોત થયાની ઘટનાઓનું પ્રમાણ વધુ રહ્યું છે ત્યારે ગતરોજ વલસાડ ખાતે નેશનલ હાઈવે પર આવેલી ફલસ...
વાપીમાં કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં થયું આયુષ મેળાનું ઉદઘાટન..
વલસાડ: વાપીમાં ૮મા રાષ્ટ્રીય આયુર્વેદિક દિનની ઉજવણી નિમિત્તે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઇ દેસાઈની અધ્યક્ષતામાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી...
ધરમપુર સ્થિત લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ઓફિસ ખાતે યોજાયો નિ:શુલ્ક આઈ કેમ્પ..
ધરમપુર: લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબા, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તેમજ રોટરી ક્લબ આઈ હોસ્પિટલ નવસારીના સયુંકત ઉપક્રમે ધરમપુર તાલુકા મથક ખાતે લોક મંગલમ્ ઓફિસ,...
વલસાડ AAP દ્વારા અપાયું ચૈતર વસાવા વિરુદ્ધ દાખલ કરાયેલો ખોટો કેસમાં દરમિયાનગીરી કરવા આવેદનપત્ર..
વલસાડ: ગતરોજ આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાંવિતના અધ્યક્ષ સ્થાને વલસાડ જિલ્લા કલેકટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ દાખલ...
ચૈતર વસાવા પર થયેલી ખોટી ફરિયાદ મુદ્દે મુખ્યમંત્રીને દરમિયાનગીરી કરવા કલ્પેશ પટેલે આપ્યું આવેદનપત્ર..
ધરમપુર: ગતરોજ મુખ્ય મંત્રીશ્રી ગુજરાત રાજ્યને આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ દાખલ કરાયેલો ખોટો કેસ તાત્કાલિક દરમ્યાનગીરી કરવા બાબતે...
















