વાગરા તાલુકાના ભૈરસમ ગામમાં પાણીનું ટેન્કર લઈ જતા યુવાનનું ટ્રેક્ટર પલટી જતાં મોત…

0
ભરૂચ: વાગરા તાલુકાના ભૈરસમ ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો છે. રાઠોડ વાસમાં રહેતા મણીલાલ કેશવ રાઠોડના પુત્ર ઈશ્વરનું ટ્રેક્ટર અકસ્માતમાં મોત નિપજ્યું છે. ઈશ્વર રાઠોડ...

ઝઘડિયા ડેપો દ્વારા વર્ષોથી ચાલતી ઝઘડિયા કારંટા બસ બંધ કરી દેવાતા મુસાફરોને હાલાકી.. શું...

0
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા ડેપોમાંથી સવારના પોણા છ વાગ્યાના સમયે ઝઘડિયાથી કારંટા માટેની બસ વર્ષોથી ચાલતી હતી. પાછલા કેટલાક સમયથી ઝઘડિયા કારંટા બસ ઝઘડિયા...

કેનેડામાં માર્ગ અકસ્માતમાં મુત્યુ થયેલ આમોદના વિદ્યાર્થીનું 14 દિવસ બાદ વતન આમોદ લાવી લાશની...

0
આમોદ: ભરૂચ જિલ્લાના આમોદ ના ઋષભે જે પ્લેનમાં સપનાની ઉડાન ભરી એ ઋષભને ક્યાં ખબર હતી કે આ તેની અંતિમ સફળ હશે અને એજ...

ઝઘડિયા તાલુકાના ડમલાઇ ગામે ગેરકાયદેસર ખનન બાબતે માજી ધારાસભ્યએ જવાદાર તંત્રનું‌‌ ધ્યાન દોરેલ પરંતુ...

0
ઝઘડિયા: ઝઘડિયા તાલુકામાં નર્મદા નદી કિનારે ક્વોરી વિસ્તારમાં તેમજ જીએમડીસીની આજુબાજુમાં આવેલા વિસ્તારોમાં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી કરી રેતી પથ્થર તેમજ...

ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગ જવાના માર્ગ બિસ્માર બનતા ધૂળ ની ડમરીઓ ઉડતા રાહદારી ટુ...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી થી નેત્રંગ જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે. થોડા સમય અગાઉ...

વાગરા તાલુકાના અલગ અલગ ગામમાં ખેતરોમાં વીજટાવરો ઉભા કરી દેવાતા ખેડૂતોમાં રોષ માહોલ..

0
ભરૂચ: વાગરા અને અંકલેશ્વરમાં કામગીરી અટકાવી હતી. નવસારીથી કચ્છ સુધી હાઇ ટેન્શન લાઇન નાખવાની કામગીરી દરમિયાન ભરૂચ જિલ્લામાં કંપનીને વિરોધનો સામનો કરવો પડી રહયો...

ગેરકાયદેસર રેત ખનનનો વિવાદ .. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ફ્લાઇંગ સ્કવોડના દરોડા દરમિયાન લાખો...

0
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી રેતી સહિત વિવિધ ખનિજ ખનનના મુદ્દે અવારનવાર વિવાદ થતો જોવા મળે છે. ત્યારે તાલુકાના રાણીપુરા ગામે કથિત ગેરકાયદેસર...

ઝઘડિયા તાલુકાના ભાલોદ નજીક રુંઢ ગામે નર્મદામાં તણાઇને આવેલ અજાણ્યા પુરુષનો મળ્યો મૃતદેહ…

0
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ નજીકના રુંઢ ગામે નર્મદા નદીમાં તણાઇને આવેલ કોઇ અજાણ્યા પુરુષનો મૃતદેહ જણાતા રાજપારડી પોલીસે મૃતદેહ નદીમાંથી બહાર કાઢીને...

ઝઘડિયા તાલુકાના કરોડો રૂપિયાથી બનેલ વડિયાથી માલસર બ્રિજને જોડતો માર્ગ બિસ્માર.. તંત્ર ક્યારે આપશે...

0
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના વડીયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આશરે રૂપિયા 233 કરોડના...

ભરૂચમાં 22 હજારથી વધુ વિદ્યાર્થીઓ SSC પરીક્ષામાં જોડાયા, કલેકટરે ગુલાબથી કર્યું સ્વાગત…

0
ભરૂચ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10:30થી 1:15 દરમિયાન યોજાઈ રહી છે. ધોરણ...