જાણો ક્યાં વહેલી સવારે હાઈવે પર કોઈ વાહનચાલકે દીપડા ટક્કર મારી ઉતાર્યો મોતને ઘાટ..
નવસારી: ગતરોજ નવસારી હાઇવે પર ઉન પાટીયા ગામ પાસે વહેલી સવારે 8 વર્ષનો એક દિપડો હાઇવે પાસ કરતાં ટ્રક સાથે અથડાતાં દીપડાના માથાના ભાગમાં...
વાંસદાના ખાંભલા ગામમાં મહાત્મા ગાંધી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.
વાંસદા: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે...
વાંસદાના પીપલખેડમાં આરોગ્યવર્ધક ગોળવાળી અમૃતતુલ્ય ‘ચા’ નું થયું ટી સ્ટોલનો પ્રારંભ.. જુઓ વિડીયો
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં ત્રણ રસ્તા પર ડો. વિશાલ પટેલ દ્વારા આરોગ્યવર્ધક ગોળવાળી અમૃતતુલ્ય 'ચા' નું થયું ટી સ્ટોલનો પ્રારંભ કરવામાં આવ્યો...
વાંસદમાં સુરતનો પોલીસ હેડ કોન્સ્ટેબલ ઠગ ભગતો સાથે ઝડપાયો..
વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના નજીકથી ભીનાર ગામમાં પડતાં ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી વાંસદા પોલીસે બે કારમાંથી 5 ઠગોએ 15 લાખ રૂપિયાની બનાવટી નોટ...
વલસાડ નફફટ પ્રશાશનનું પેટનું પાણી નહીં હાલતાં નવસારી SASના પ્રમુખ ડો.નિરવ પટેલએ RTI થી...
વલસાડ: છેલ્લા કેટલાય સમયથી વલસાડ જિલ્લાના રસ્તાઓ એટલી હદે બિસ્માર બન્યા છે કે માર્ગ વિભાગની અણધડ કામગીરીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે આ...
વાંસદા નેશનલ પાર્ક રેંજમાં 2 ઓક્ટોબરના રોજ થશે મીની દોડ.. મળશે પ્રોત્સાહિત ઇનામ..
વાંસદા: વન્યપ્રાણી સપ્તાહ 2023ની ઉજવણી અંતર્ગત દક્ષિણ ડાંગ વનવિભાગ હસ્તકની વાંસદા નેશનલ પાર્ક રેંજમાં 2 ઓક્ટોબરના રોજ મહુવાસ થી ખરજઈ રોડ સુધીની 18 વર્ષથી...
દીકરા-દીકરી એક સમાન: ચીખલીના રાનવેરીકલ્લા ગામે આદિવાસી બે દીકરીએ કર્યા પિતાના અંતિમ સંસ્કાર..
ચીખલી: ગતરોજ ચીખલીના રાનવેરીકલ્લા ગામના ચંદુભાઈ દેવજીભાઇ પટેલના નાના દીકરા પ્રવિણભાઈ ચંદુભાઈ પટેલ જેવો સુરત ખાતે નવયુગ સાયન્સ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા....
ઝીંગા માં વ્હાઈટ ગટ અને રનિંગ મોર્ટાલીટી નામના રોગ.. નવસારીના ખેડૂતો ચિંતામાં..
નવસારી: હાલમાં નવસારી કાંઠા વિસ્તારમાં ઝીંગા વેપાર બહોળા પાયે થવા લાગ્યો છે ત્યારે ઝીંગામાં થતા વ્હાઈટ સ્પોટ સહિતના રોગોને કારણે ઝીંગા ઉછેરતા ખેડૂતોના ખર્ચાઓ...
વાંસદામાં દલાલી પ્રકરણ આવ્યું બહાર.. સોનું વેચવા આપવાના બહાને બોલાવી પરણીતા સાથે કર્યો બળાત્કાર..
વાંસદા: વેચાણ અર્થે સોનું આપવા બોલાવેલી વાંસદા તાલુકાની એક પરિણીતાને આણંદ લઇ જઈ બળાત્કાર કરી એક મુસ્લિમ યુવાનને મોકલી દેવામાં આવી હોવાના પ્રકરણમાં ગુનો...
વાંસદાના સિંગાડ ગામનો યુવાન ગણપતિ વિસર્જન કર્યા બાદ નદીમાં ડૂબ્યો.. થયું કરુણ મોત..
વાંસદા: ગતરોજ વાંસદાના સિંગાડ ગામમાં ગણેશ પ્રતિમાનું વિસર્જનયાત્રામાં જોડાયા બાદ કાવેરી નદીમાં નાહવા પડેલા યુવાનનું અકારણે ડૂબી જતાં તેનું મોત થયાની ઘટના બહાર આવતાં...
















