સ્માર્ટ મીટરના વિરોધના મેદાનમાં પંકજ પટેલ.. અમે સ્માર્ટ મીટર અને પ્રિ-પેઈડ કાર્ડનો મરણતોલ ‘ઘા’.....
નવસારી: લોકો અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે. એમાંય હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરુ કરાતાં ઠેર ઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. વડોદરા,...
ચીખલીના રૂમલા ઘોલાર ગામમાં કન્ટેનર અને ST બસનો ગંભીર અકસ્માત.. 3 મુસાફરો ગંભીર ઘાયલ
ચીખલી: આદિવાસી વિસ્તારોમાં અકસ્માતની ઘટના થમવાનું નામ નથી લઇ રહી ત્યારે સવારના 7:00 વાગ્યાની આસપાસ ધરમપુર ડેપોની સુરત રૂટની બસનો ચીખલી તાલુકાના રુમલા ઘોલારમાં...
‘સામુદાયિક નહીં તો વ્યક્તિગત.. પણ પર્યાવરણને બચાવવા પગલાંઓ તો દરેક વ્યક્તિએ લેવા જ પડશે”
વાંસદા: આપણે જાણીએ જ છીએ કે વર્તમાન સમયમાં સ્વસ્થ પર્યાવરણનું સ્તર નીચે જઈ રહ્યું છે ત્યારે સામુદાયિક નહીં તો વ્યક્તિગત તો વ્યક્તિગત પગલાંઓ પણ...
વાંસદાના ખાટાઆંબા ગામમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા યોજાઈ ખેડૂત શિબિર..
વાંસદા: ગતરોજ વાંસદાના અંતરિયાળ વિસ્તારમાં ગામ ખાટાઆંબામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંસદા દ્વારા ખેડૂત શિબિર યોજવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં આદિવાસી ખેડૂતોએ ભાગ...
વાંસદામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો ભોગ બનેલા પરિવારજનો સાથે ધવલ પટેલની મુલાકાત..
વાંસદા: બે દિવસ પહેલા આવેલા પવન સાથે વરસાદે વાંસદાના ગામોમાં ઘરો પરના પતરા ઉડાડી દઈ ઘરમાં ભરેલા અનાજ અને પશુઓ માટે ભરેલા ઘાસચારાને નુકશાન...
ખેરગામના પ્રતિષ્ઠિત અને સમાજસેવી ડો. નિરવ પટેલને 306 ની દુષ્પ્રેરણાનો કેસમાં નવસારી કોર્ટમાં મળ્યા...
ખેરગામ: પાણીખડકની ચક્ચારિક ઘટના જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં ખેરગામના પ્રતિષ્ઠિત અને સમાજસેવી આગેવાન ડો. નિરવ પટેલ પર જે 306 ની દુષ્પ્રેરણાનો કેસ થયો...
વાંસદાના ચાપલધરા ગામમાંથી 28,800 રૂપિયાના દારૂના જથ્થા સાથે બૂટલેગર રાજુભાઈ નવસારી ACB ના કબજામાં..
વાંસદા: ગતરોજ 28,800 રૂપિયાના દારૂના જથ્થા સાથે નવસારી ACB એ બાતમી મળતાં જ તાત્કાલિક ધોરણે પગલા લેતા વાંસદા તાલુકામાં આવેલા ચાંપલધરા ગામના એક ઘરમાંથી...
‘અનંત પટેલ’ના મત વિસ્તારમાં આવતા માંડવખડક ગામના રોડ-રસ્તાના કામો શું ‘નરેશ પટેલ’ નક્કી કરે...
ચીખલી: તમારે ડાન્સિગ કાર કે બાઈક ચલાવવી હોય તો માંડવખડકના શિંગળવેરી ફળિયામાંથી ખેરગામ હાઈવેને જોડતા રસ્તા પર તમારું વેલકમ છે.. એક વખત જરૂર મુલાકાત...
વાંસદાના મીંઢાબારી ગામમાં વાવાઝોડાં અને વરસાદમાં ઘરની છત ગુમાવેલ પરિવારોની મુલાકાતે અનંત પટેલ..
વાંસદા: પવન સાથે આવેલા વરસાદ નવસારી જિલ્લાના તાલુકામાં વિવિધ તારાજી સર્જી ગયો હતો ત્યારે વાંસદાના મીંઢાબારી ગામમાં કુદરતી હોનારતનો ભોગ બનેલાં આદિવાસી લોકો સાથે...
વાંસદાના મીંઢાબારી ગામમાં 15 જેટલા કાચા મકાનોની છતના પતરા.. ઘરો, પશુઓ અને અનાજને નુકશાન
વાંસદા: ભારે વાવાઝોડા સાથે આવેલા વરસાદ નવસારી-વલસાડ જિલ્લાના તાલુકામાં વિવિધ તારાજી સર્જી ગયો હતો ત્યારે વાંસદાના મીંઢાબારી ગામમાં ઘણાં આદિવાસી લોકોના કાચા મકાનોના છાપરા...
















