વાંસદાની કન્યા વિદ્યાલય અંકલાસમાં થયું જે.પી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ N.S.S શિબિર નું...

0
વાંસદા: જે પી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ N.S.S શિબિરનું આયોજન વાંસદા તાલુકાના અંકલાસ ગામમાં આવેલ કન્યા વિદ્યાલયમાં થયું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને...

42 નાના ભૂલકાઓના ન્યાય માટે ન્યાયયાત્રા લઈને નીકળેલાં અનંત પટેલે શું કહ્યું..

0
વાંસદા: વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં લીમઝર ખાતે તોડી પાડવામાં આવેલી વર્ગશાળાનાં બાળકો માટે નવી શાળા છેલ્લા 3 વર્ષથી બનાવી નહીં આપતા ત્યાંના વિદ્યાર્થીઓ...

ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ મહાનિર્વાણ દિવસે ખેરગામના યુવાનો દ્વારા અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ..

0
ખેરગામ: 9 ભાષાઓના જાણકાર અને 64 વિષયોના તજજ્ઞ અને અનેક ડિગ્રીધારક તેમજ કોલંબીયા યુનિવર્સીટીમા જેમની પ્રતિમા મુકવામાં આવી છે એવા ડો.ભીમરાવ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે...

ભાજપ સરકારના પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદનો નિર્ણયના પુનઃ બહાલ કરે તે માટે લોકનેતા અનંત...

0
વાંસદા: ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરવાનો તઘલખી નિર્ણયને રદ કરી આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ...

મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના બાબતે SAS નવસારી પ્રમુખ ડો. નિરવ પટેલે કર્યો આશાવાદ વ્યક્ત..

0
ખેરગામ: મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત નવસારી જિલ્લાના બાળકોને પોષણયુક્ત આહાર મળવા અંગે ડો.નિરવ ભુલાભાઇ પટેલે આશાવાદ વ્યક્ત કરવા સાથે હલકી ગુણવતાવાળું ભોજન પીરસી...

વાંસદાના આંબાબારી ગામે કુદરતી હાજતે ગયેલા બાળક પર દીપડાનો હુમલો.. માંથા અને ગાલના ભાગે...

0
વાંસદા: નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓનો વધી રહેલા હુમલા લોકોને ભય સાથે જીવવા મજબૂર કરી રહ્યો છે. દોઢ મહિના અગાઉ બે બાળકીઓ પર થયેલા...

ચીખલીના રાનવેરીકલ્લા ગામે દીપડાએ એકસાથે બે વાછરડાનું કર્યું મારણ.

0
ચીખલી: નવસારીના ગામોમાં રાત્રિ સમય દરમ્યાન અનેક ગામો માં દીપડાઓ રસ્તા પર લટાર મારતા ફોટા અને વીડિઓ સોશ્યલ મીડિયામાં વહેતા થયા હતા. ચીખલી, વાંસદા...

વાંસદામાં ખાખીની ખુમારી ઉપર લોક્સવાલો.. ખુલ્લેઆમ વેચાય રહ્યો છે દારુ.. શું કહે છે દારૂ...

0
વાંસદા: હાલમાં વાસંદા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે હોવાની બોલતી તસ્વીરો અને લોકો સાથે હવે તો દારુ વેચનારા પણ કોઈ પણ જાતનો...

વાંસદાના ખાનપુર ગામમાં આદિવાસી યુવકની હત્યા કે આત્મહત્યા ? જમીન પર પગ અને ફાંસો...

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં એક આંબા તલાટ ગામના યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી...

ચીખલીના ખાંભડા ગામે શેરડી કટિંગ માટે આવેલી બહેનને રાનકુવા PHC મા ડિલિવરી કરાવી આરોગ્યની...

0
ચીખલી: ગતરોજ ચીખલીના ખાંભડા ગામમાં શેરડી કટિંગ કરવા મજુરી અર્થે આવેલી બહેનને અચાનક પીડા ઉપડતાં રાનકુવા PHCમાં ડિલિવરી કરવી પડી હતી ત્યારે આરોગ્યની ટીમે...