ચીખલીના રાનકુવા રેલ્વે ફાટકના લોખંડના પોલ સાથે રાતે ઇનોવા કાર અથડાતા મારી પલ્ટી.. થયું...

0
ચીખલી: રાજ્ય અને જિલ્લાના અનેક વિસ્તારોમાં મોડીરાત્રી દરમ્યાન અનેક નાના મોટા અકસ્માતો થતા હોય છે ત્યારે ગત મોડી રાત્રીના અંદાજિત 12.30 વાગ્યા ના સમયે...

ભણવા છતાં નોકરી નથી મળતીના રોદણા રડતાં યુવાઓ માટે ઉદાહરણ બનતો દિકરો વિશાલ..

0
ખેરગામ: આજે લાખો યુવાનો સરકારી નોકરીને તૈયારી માટે લાગ્યા છે પણ અમુક યુવાનો નોકરી ન મળતાં નિરાશ થઈ તૈયારી અધવચ્ચે છોડી દેતા હોય છે...

ચીખલી બગલાદેવ સર્કલ પર આસ્થાનું સ્થાનક દૂર કર્યા બાદ હવે બીજા અન્ય દબાણો...

0
ચીખલી: ચીખલી વાંસદા રોડ પર ધાર્મિક દબાણો દૂર કરવાથી ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત થશે પરંતુ થાલા બગલાદેવ સર્કલ પાસે સામેની બાજુના ખાનગી દબાણો માર્ગ...

વાંસદાના ઝરી ગામમાં વાયરિંગનું કામ કરતાં યુવાનને કરંટ લાગતાં થયું મોત..

0
વાંસદા: દો પલ કી જિંદગી.. ક્યા પતા અગલે પલ ક્યા હો જાયે.. નું વાક્ય સાર્થક થતું હોય તેમ નવસારીના વાંસદા તાલુકાના ઝરી ગામમાં લાઇટના...

ચીખલીના માંડવખડક ગામમાં ચોરીના બનાવો આવ્યા સામે.. ખેરગામ અને રૂમલા પોલીસ પેટ્રોલિંગના નામે પોતાના...

0
ચીખલી: થોડા વર્ષોથી જ ગામડાઓમાં ચોરીના બનાવ બનવા લાગ્યા છે ત્યારે ગતરોજ રાત્રીએ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં દુકાન ફળીયામાં ખેરગામ હાઈવે ઉપર આવેલી દુકાનમાંથી...

ચીખલીમાં એકકી રાતે વરસો જુનું બગલાદેવ મંદિર અને રેફરલ હોસ્પિટલ પાસેનું મુસ્લિમ ધાર્મિક સ્થળ...

0
ચીખલી: ગતરોજ ચીખલીના મુખ્યમાર્ગ સ્થિત ધાર્મિક દબાણ દૂર કરવાની પહેલ હિન્દુ દ્વારા કરી થાલા બગલાદેવ મંદિરનો શેડ સ્વેચ્છાએ ઉતારી વિધિપૂર્વક મૂર્તિ ખસેડવાની તજવીજ હાથ...

રાનકુવાના જામસન સ્ટેડિયમ ખાતે બિરસા મુંડા કપ-સીઝન 2 નો ભવ્ય શુભારંભ..

0
ચીખલી: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાનકુવાના જામસન સ્ટેડિયમ ખાતે 4 દિવસીય ઇન્ટર તાલુકા આદિવાસી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેનો શુભારંભ સમસ્ત આદિવાસી...

વાંસદાના વાંદરવેલા ગામમાં ઘર આંગણે એક મહિલા પર જંગલી ભૂંડનો હુમલો.. ગંભીર રીતે ઘાયલ...

0
વાંસદા: ગતરોજ સાંજના સમયે વાંસદા તાલુકાના વાંદરવેલા ગામના દાદરી ફળિયા વાઘબારી રોડ પર એક જંગલી ભૂંડ દ્વારા વનીતાબેન નામની મહિલાને ગંભીર રીતે ઘાયલ કરી...

ખેરગામ તાલુકાના પાટી ગામમાં આદિવાસી સમાજનો કંસેરી તહેવાર રંગેચંગે ઉજવાયો..

0
ખેરગામ: આદિવાસી સમાજ વર્ષોથી પ્રકૃતિપૂજક રહ્યો છે અને પ્રકૃતિ અનુસાર પોતાના તહેવારો ઉજવતો રહ્યો છે. અનાજની કાપણી પૂરી થાય એટલે "કંસેરી"નો તહેવાર ખુબ જ...

વાંસદાના અંકલાછ ગામમાં લોકોની વર્ષો જૂની સમસ્યા કોઝવે/ ચેકડેમનું શાંતુભાઇના હસ્તે કરાયું ભૂમી પૂજન..

0
વાંસદા: અંકલાછ ગામમાં વણજાવાડી ફળિયામાં ડુંગર નીચે તળેટીમાં રહેતા લોકોની વર્ષો જૂની સમસ્યા કોતર પર અવરજવર માટે કોઈ કોઝવેનો હતો જેના લીધે ચોમાસામાં રસ્તો...