બિરસા આર્મી ચીખલીના આલીપોર રસ્તા પર ઉતરી આદિવાસી યુવાનને થયેલાં અન્યાય સામે ન્યાય માટે.....

0
ચીખલી: સામાન્ય આદિવાસી સમાજના લોકો સાથે અન્યાયની ઘટના બનવા પામે છે ત્યારે તેઓ આદિવાસી સમાજના લીડરો પાસે મદદની ગુહાર લગાવતાં હોય છે એવો જ...

ચીખલીના બારોલીયા ગામે મધરાત્રે વાવાઝોડું ફુંકાતા હળપતિ વાસમાં 10થી વધુ ઘરોના પતરા પવનથી ફંગોળાયા..

0
ચીખલી તાલુકામાં વિરામ બાદ વરસાદની શરૂઆત વચ્ચે બારોલીયા ગામમાં મધરાત્રે વાવાઝોડુ આવતાં એક જ ફળિયામાં 10થી વધુ ઘરોના પતરા ફંગોળાયા હતા. કેટલાક ખેડૂતોના આંબા...

વાંસદાની રાયબોર વાલ્મિકી આશ્રમ શાળાના આચાર્ય દ્વારા 12 વર્ષીય વિદ્યાર્થિની જાતીય સતામણી..

0
વાંસદાના રાયબોર વાલ્મિકી આશ્રમ શાળા ખાતે આચાર્ય દ્વારા 12 વર્ષીય સગીર વયની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરીને જાતીય સતામણી કરવામાં આવેલ હોવાનો કિસ્સો પ્રકાશમાં...

ચીખલી અને વાંસદા તાલુકાના ગામોમાં હેલિકોપ્ટરના ત્રણ-ચાર વખતના આટા ફેરાથી લોકોમાં કુતૂહલ..

0
વાંસદા ચીખલી: ગતરોજ વાંસદા ચીખલીના ગામડાઓમાં હેલીકોપટર ના બપોર પછીના સમય દરમિયાન ત્રણ થી ચાર ચક્કર લગાવવામાં આવતાં એવી લોક ચર્ચા ઉઠવા પામી હતી...

નવસારીના હાઈવે પરથી પસાર થતી ટ્રકને જુદા બહાના હેઠળ ડીટેઈન કરી 7 હજારની લાંચ...

0
નવસારી: RTO કચેરીમાં ACB એ છટકું ગોઠવી સહાયક મોટર વાહન નિરીક્ષકને લાંચની રકમ. લેતા રંગે હાથ ઝડપી પાડતા કચેરીમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રક...

ગણદેવી તાલુકાના ગણદેવા ગામે બીએસએફના શહીદ હેમંતભાઈની 23મી પુણ્યતિથિ નિમિતે યોજાયો શ્રદ્ધાંજલી કાર્યક્રમ..

0
ગણદેવી: આજરોજ ગણદેવી તાલુકાના ગણદેવા ગામના સરપંચ સ્નેહલ તરલ પટેલ,નિવૃત ખેતીવાડી સચિવ ધનસુખ પટેલ,તુષાર પટેલ,તરલ પટેલ,જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશ પટેલ,ખારેલ સહકારી મંડળીના મહામંત્રી કમલ...

સમસ્ત આદિવાસી સમાજ,ખેરગામ દ્વારા ધરમપુર-લાકડમાળ નેશનલ હાઇવે પર વૃક્ષ કાપી ટ્રાફિક ખુલ્લો કરાયો. જુઓ...

0
ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ મિન્ટેશ પટેલ,નિતેશ પટેલ,જીગ્નેશ પ્રધાન,ખેરગામ ગ્રામપંચાયત સદસ્ય શૈલેષ પટેલ પોતાના અંગત કામથી સેલવાસ ગયેલ.જ્યાંથી પરત ફરતી વખતે લાકડમાળ ગામે નેશનલ...

વાંસદાના કેલીયા અને જૂજ ડેમમાં પાણીની આવક વધી.. 2 ફૂટથી ઓવરફલો.. વાંસદામાં 24 કલાકમાં...

0
વાંસદા: છેલ્લાં બે દિવસથી ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈને સ્થાનિક ખેડૂતોની જીવાદોરી કહેવાતા વાંસદા તાલુકાના કેલીયા અને જૂજ ડેમમાં પાણીની આવક વધતા હાલમાં...

વાંસદાના માનકુનીયા મોળાઆંબા થઈ અંકલાશ જતા હાઈવે પરનો પુલનો પીલર વરસાદના પાણીમાં ધરાશયી.. મુસાફરી...

0
વાંસદા: છેલ્લાં બે-ત્રણ દિવસથી વાંસદા વિસ્તારમાં મેઘરાજા સતત વરસી રહ્યો છે એવામાં અનેક નદી-નાળા છલકાયા છે ત્યારે વાંસદાના માનકુનીયા ગામમાં માનકુનીયા મોળાઆંબા થઈ અંકલાશ...

ખેરગામમાં ઔરંગા નદીમાં પૂરના પાણી ફરી વળતા ગરગડિયા કોઝવે થયો બંધ.. હજુ વરસાદની ધમાકેદાર...

0
ખેરગામ: વર્તમાનમાં છેલ્લાં બે દિવસથી  ઉપરવાસમાં ભારે વરસાદ થતા નદીમાં પાણીનો પ્રવાહ વધતા તાલુકાને લાગુ ત્રણેય કોઝવે ફરીથી પાણીમાં ગરક થયા હતા. ગરગડિયા પાસે...