SAS નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા જિલ્લામાં ખેલ મહાકુંભમાં આગવી સિદ્ધિ પ્રાપ્ત કરનાર વાંસદાના 3...
વાંસદા: આજરોજ વાંસદા પોલિસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા 3 હોમગાર્ડ્સ જવાનોએ વાંસદા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાલુકા અને વાંસદા પોલિસ...
નવસારીમાં 24 કલાકમાં આગની બીજી ઘટના… કારણ શું જાણો..
નવસારી: આજરોજ નવસારીના તીઘરા વિસ્તારમાં આવેલી નવી વસાહતમાં છેલ્લા 24 કલાકમાં બીજી વખત આગની ઘટના સામે આવી છે. આજે સવારે શ્રમિક વિસ્તાર નવી વસાહતની...
ફોર્ચ્યુનર કાર સાથે બાઈકની થઈ હતી ટક્કર.. યુવકનું સારવાર દરમિયાન થયું મૃત્યુ
નવસારી: માંગરોળ-ભીનાર માર્ગ પર ફોર્ચ્યુનર કારની ટક્કરથી મોપેડ ચાલકનું સારવાર દરમિયાન મોત જલાલપોર તાલુકાના માંગરોળ થી ભીનાર જતા માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો...
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સમાજના મહાનુભાવોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
ચીખલી: હાલમાં જ થોડા દિવસ પહેલા પ્રકૃતિમા વિલીન થયેલા નિવૃત આઈપીએસ અને એડિશનલ ડીઆઈજી વી.એમ.પારગી, આદિવાસી સમાજના પ્રથમ તબિબ ગંભીરભાઈ પટેલ અને નવસારી જિલ્લામાં...
ચીખલીમાં મધરાતે રહેણાંક વિસ્તારમાં દીપડો CCTVમાં કેદ, ગ્રામજનોમાં ભયનો માહોલ…
ચીખલી: જોગવાડ ગામમાં મધરાતે 12:52 કલાકે એક કદાવર દીપડાની હાજરીએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. દેસાઈ ફળિયામાં રહેતા શૌકત દેસાઈના ઘરના કમ્પાઉન્ડમાં લગાવેલા CCTV...
ઉનાઈમાં મકરસંક્રાંતિના લોકમેળાની તૈયારીઓ.. સ્થાનિકોમાં ઉત્સાહ.. અનંત પટેલે શું કહ્યું લોકમેળા વિષે..
વાંસદા: ઉનાઇમાં 14 જાન્યુઆરીના રોજ આદિવાસી લોકમેળામાં દર વર્ષે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે ત્યારે સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉનાઈ...
ગુજરાતમાં શિક્ષકની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ સમાચાર કામના છે..
નવસારી: નવસારી જિલ્લાના બારડોલીમાં હળપતિ સેવા સંઘ સંચાલિત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં શિક્ષણ સહાયક પોસ્ટ માટે ભરતીની જાહેરાત આવી છે. સંસ્થાએ આ પોસ્ટ ઉપર...
મોપેડ સ્લીપ થતાં બે સગીરનો આશ્ચર્યજનક બચાવ
નવસારી: નવસારીના જલાલપોર વિસ્તારમાં લીમડાચોક પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 12થી 14 વર્ષના બે સગીર બાળકો પૂર ઝડપે મોપેડ ચલાવી રહ્યા હતા,...
ચીખલી રૂમલામાં બ્યુટી પાર્લર ચલાવતી 22 વર્ષિય યુવતી ગુમ
ચીખલી: ચીખલી તાલુકાના રૂમલા ચીકારપાડા નીચલું ફળિયુના રહીશ મહેશભાઈ ભાયલુભાઈ ગાંવીત ઉ.વ.43 ધંધો-મજુરીએ ખેરગામ પોલીસ મથકે આપેલી જાહેરાતમાં જણાવ્યા મુજબ તેમની પુત્રી જીનલ મહેશભાઈ...
આખલાઓએ લડતાં લડતાં લારી તોડી નાખી..
નવસારી: નવસારીમાં આખલા યુદ્ધના કારણે તીઘરામાં ફૂલની લારી તૂટી, ગરીબ વેપારી પરિવાર મુશ્કેલીમાં મુકાયો. છેલ્લા અનેક વર્ષોથી નવસારી શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાસ થયા...
















