જાણો: ક્યાં ઘર ઉપરથી પસાર થતા વીજતાર પર ઝાડ પડતા લાગી આગ: લાખોની ઘરવખરી...

0
ખેરગામ: જલાને કે લીએ એ તિનકાહી કાફી હૈ ની પંક્તિ સાચી પડતી હોય તેમ ખેરગામના ડેબરપાડા ગામના એક પરિવારના ઘરના પાછળના ઉપરથી પસાર થતી...

જાણો: કઈ નદીનો બ્રિજ યુવાનો માટે બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

0
નવસારી: વર્તમાન સમયમાં યુવાનોના આપઘાત કરવાના કિસ્સાની સંખ્યામાં ખુબ જ વધારો વધતો જ જાય છે ત્યારે ગતરોજ ફરી વખત એક યુવાને નવસારીના પૂર્ણાં નદી...

લોકોના કામ કરવા ચૂંટાઈને જ નેતા બનવું એવું જરૂરી નથી મદદથી પણ બની શકાય:...

0
ચીખલી: નવસારીના ચીખલી પોલીસ સ્ટેશન ખાતે વઘઈ તાલુકાના બે આદિવાસી ભાઈઓની શંકાસ્પદ હત્યા બાબતે ન્યાય મેળવવા માટે નિસહાય આદિવાસી પરિવારોને ન્યાય અપાવવા માટે BTTS...

SP ના FIR નોંધાવના આદેશથી આખરે ડાંગના દીકરાઓને ન્યાય મળવાનું આશાનું કિરણ દેખાયું

0
નવસારી: આખરે આદિવાસી યુવાનોને ન્યાય મેળવવાની આશાનું એક કિરણ દેખાયું છે આજે નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ આપઘાતમાં મામલામાં ચીખલીના 4...

રાજ્યમાં ધોરણ 9 થી 12 ની શાળાઓ તો શરુ થઇ પણ પાઠયપુસ્તકો ન હોવાથી...

0
વાંસદા: રાજ્ય સરકારે શાળાઓ ખોલી તેનો પ્રારંભ તો કરાવી દીધો છે પણ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી ધોરણ 9 થી 12 ના 14 પુસ્તકો તો...

ચીખલી તાલુકાની કોંગ્રેસ સમિતિ દ્વારા ડાંગના યુવાનોના ન્યાય માટે અપાયું આવેદનપત્ર

0
ચીખલી: આજરોજ ચીખલી તાલુકાની કોંગ્રેસ સમિતિ દ્વારા થોડા દિવસો અગાઉ ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ આપઘાતને લઈ આજ રોજ ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંત...

વરસાદી વાતાવરણ વચ્ચે આદિલોકમાં ઓટલે બેસી ખવાતું જુવારનું દેશી પોતીકું પોપકોર્ન

0
વાંસદા: હાલમાં ચોમાસાના વરસાદી માહોલમાં શહેરના લોકો મકાઇનું પોપકોર્ન ખાતા નજરે ચઢે છે ત્યારે આદિવાસી સમાજના લોકોમાં દેશી જુવારનું પોતાનું પોપકોર્ન મોટાભાગે સાંજના હળવાસની...

આજે ડૉ. એ. પી. જે અબ્દુલ કલામની પુણ્યતિથિએ એમના સંઘર્ષ અને સફળતામાંથી પ્રેરણા લઈએ

0
વાંસદા: આજે 27 જુલાઇ 2015ના રોજ મેઘાલયના શિલોંગમાં આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન તરીકે જાણિતા ડૉ. એ. પી. જે અબ્દુલ કલામનું અવસાન...

આદિવાસી કુકણા સમાજના મોર પંખ સમા મંગુભાઈ ચીખલીના સુરખાઈ થયું ભવ્ય સ્વાગત

0
ચીખલી: મધ્યપ્રદેશના રાજ્યપાલનો પદભાર સંભાળ્યા બાદ મંગુભાઈ પટેલ આજરોજ પ્રથમવાર વતન પરત ફર્યાની ખુશીમાં નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાજ્યપાલ મંગુભાઈ પટેલનું આજે...

વાંસદાની પ્રતાપ હાઇસ્કુલમાં ધોરણ-9થી 11ના વિદ્યાર્થીઓનો ઓફલાઇન એજ્યુકેશનનો આરંભ

0
વાંસદા: સોમવારથી ધોરણ-9થી 11ની સ્કૂલોમાં ઓફલાઇન એજ્યુકેશનનો આરંભ થઇ રહ્યો છે ત્યારે કોરોના ન ફેલાયએનું વિશેષ ધ્યાન રાખતા સ્કૂલોએ વિદ્યાર્થીઓને માસ્કની સાથે ફેસ શિલ્ડ...