ચીખલી કસ્ટોડિયલ ડેથ મામલે કોર્ટ દ્વારા ફરિયાદીને હાજર રહેવા અપાઈ નોટીશ
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાન ખાતે પોલીસ મથકમાં અટકાયત કરેલ બે આરોપીઓના અપમૃત્યુ મામલે પોલીસ દ્વારા ચાર્જ સીટ રજૂ કરી દેવામાં આવી છે. કોર્ટમાં...
ચીખલીના તલાવચોરામાં મૃત મરઘાં ફેકી લોક આરોગ્ય સાથે ખિલવાડ કરતાં બોઈલર પોલ્ટ્રી ફાર્મ !
ચીખલી: હાલમાં વિસ્તારમાં બોઈલર પોલ્ટ્રી ફાર્મ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. બોઈલરના ઉત્પાદન માટે ઘણી ખાનગી કંપનીઓ ખેડુતો સાથે મળીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી...
ચીખલીના રાનકુવા ગામના ખેતરમાં મૃત હાલતમાં મળ્યો દીપડો મૃત: મૃત્યુનું કારણ અકબંધ
ચીખલી: આજરોજ ચીખલીના રાનકુવા ગામના એક ખેતરમાં દીપડો મૃત હાલતમાં મળી આવતા ફોરેસ્ટ વિભાગે વધુ તપાસ કામગીરી હાથ ધરી છે. હાલમાં દીપડાના મૃત્યુના સાચુ...
ખેડૂતોની જીત.. પર નવસારીના કોંગ્રેસના આગેવાનોનું સેલિબ્રેશન… જુઓ વિડીયોમાં
નવસારી: સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદા લવાયા બાદ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને જેમાં ઘણા ખેડૂતો શહીદ પણ થયા છે ત્યારે...
ચીખલીના સિયાદા ગ્રામ પંચાયતના સરપંચને નાણાંકીય ગેરરીતિ મુદ્દે દુર કરવા DDOનો હુકમ
ચીખલી: થોડા સમય પહેલા ચીખલી તાલુકાના સિયાદા ગ્રામ પંચાયતના સરપંચ નારણ મેરવાનભાઈ પટેલ સામે ડેપ્યુટી સરપંચ વોર્ડ સભ્યો સહિતના ગ્રામજનો દ્વારા રસ્તા પેવર બ્લોક...
વાંસદામાં આદિવાસી સ્વાભિમાન-અધિકાર યાત્રા પ્રસંગે શું કહ્યું આદિવાસી લીડરોએ..જુઓ
વાંસદા: 15-નવેમ્બર થી 19-નવેમ્બર સુધીની કેવડીયા કોલોનીથી દેવલી માડી સુધીની આદિવાસી એકતા મંચ આયોજિત આદિવાસી સ્વાભિમાન-અધિકાર યાત્રા સેલવાસથી 9:00 કલાકે નીકળી નાના પોંઢા ધરમપુર...
નવસારીમાં ચીખલીના સુરખાઈ જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવનથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો થયો પ્રારંભ
ચીખલી: આજરોજ નવસારી જિલ્લા ચીખલી તાલુકાના સુરખાય ખાતે જ્ઞાન કિરણ ધોડિયા સમાજ હોલમાં આઝાદીના આમૃત મહોત્સવ અંતર્ગત "આત્મનિર્ભર ગ્રામ યાત્રા" નો માનનીય પ્રભારી મંત્રીશ્રી...
ચીખલી તાલુકાના રાનવેરીકલ્લામાં વાહનની અડફેટે બાઈક ચાલકનું મોત.
ચીખલી: ગતરાત્રે ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા નવા ફળીયાના 24 વર્ષીય જેનીશ બિપિનચંદ્ર પટેલ રાનકુવા થી રાનવેરીકલ્લા પોતાના ઘરે બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા...
બીલીમોરામાં યુવાઓ દ્વારા અલગ અલગ સ્પર્ધાઓ સાથે બિરસા મુંડાની ૧૪૬મી જન્મજયંતી ઉજવાઈ
બીલીમોરા: આજરોજ બીલીમોરા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ભવનમાં બીલીમોરા આદિવાસી સમાજ ટ્રસ્ટ દ્વારા આદિવાસી ક્રાંતિકારી જન નાયક ભગવાન બિરસા મુંડાની ૧૪૬મી જન્મ જયંતી...
નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચએ જુગાર રમતા શકુનીઓને લીધા ગિરફતમાં !
બીમીમોરા: દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આજે દારુના ધામા સાથે જુગારના ધામા પણ ખુબ જ મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા છે ત્યારે નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે...
















