વાંસદા તાલુકાના ચાપલધરા ગામે માસ્ક-સેનેટાઇઝરના વિતરણનો મામલો જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પોહચ્યો.
વાંસદા: નવસારી જિલ્લાના છેવાડાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામનો માસ્ક-સેનેટાઇઝરના વિતરણમાં ગપલો કર્યાનો મામલો જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પોહચ્યાની વાતો વહેતી થતાં સમગ્ર...
નવસારીમાં વ્યાયામ અને કલા બેરોજગાર યુવાનોએ સી.આર. પાટીલને કાયમી ભરતી માટે અપાયું આવેદનપત્ર
ચીખલી: નવસારી જિલ્લા ભાજપ સ્નેહમિલન કાર્યક્રમમાં ચીખલીના સમરોલી ખાતે પધારેલ ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સી.આર.પાટીલ ને નવસારી જિલ્લામાં વ્યાયામ અને કલા બેરોજગાર...
વલસાડમાં દિવાળીના દિવસે ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશના કેસમાં સામૂહિક દુષ્કર્મ કર્યાનું આવ્યું...
નવસારી: તમને યાદ હોય તો દિવાળીના દિવસે વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત કવીન ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી....
ભાજપ સરકારે જુઠા વાયદાઓ કરી આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવા સિવાય કઈંક કામ કર્યું નથી:...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની મિટિંગ માનકુનીયા ખાતે આદિવાસી લોકનેતા અને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને કાર્યકારી પ્રમુખ શૈલેષભાઈની ઉપસ્થિતિમાં યોજવામાં...
નવસારીમાં પણ જાહેર રસ્તાઓ પરની નોનવેજની દુકાનો અને લારીઓ હટાવવા હિંદુ સંગઠનોએ આપ્યું આવેદનપત્ર
નવસારી: થોડા દિવસ પહેલા જ વડોદરામાં જાહેરમાં ઉભી રહેતી નોનવેજની દુકાનો બંધ કરાવવાની રજૂઆત કરવામાં આવી હતી અને હવે નવસારી જિલ્લામાં પણ હિંદુ સંગઠનો...
વાંસદાના બોરીયાછ ગામની સગર્ભાની 108માં કરાવાઈ સફળ ડિલીવરી
વાંસદા: નવસારીના વાંસદાના તાલુકામાં આવેલા બોરીયાછ ગામના ધૂમ ફળિયાના રહેવાસી સગર્ભા મહિલા જયેશ્રી કમલેશભાઈ ધૂમની ડિલીવરી માટે હોસ્પિટલ લઇ જવા માટે બોલાવાઈ હતી પરંતુ...
ચીખલીમાં ભજન, ભોજન અને ભક્તિથી જલારામ બાપાની 222 મી જન્મ જયંતીની કરાઈ ઉજવણી
ચીખલી: નવસારી ચીખલીમાં લોકોએ કોરોના મહામારીની સરકાર તરફથી આપવામાં આવેલી છૂટ પ્રમાણે દિવાળીના પર્વની અને ગતરોજ સૌરાષ્ટ્રના દાનવીર એટલે કે વીરપુરના જલારામ બાપાની 222...
પૂછે છે આદિજન: ચીખલીના કસ્ટોડીયલ ડેથના આરોપીઓની જામીન મંજુરનો નિર્ણય: યોગ્ય કે અયોગ્ય !
ચીખલી: નવસારી જિલ્લાના બહુચર્ચિત ચીખલી પોલીસ સ્ટેશનમાં થયેલા બે યુવકોની કસ્ટોડીયલ ડેથમાં પીઆઇ સહિત છ સામે એટ્રોસિટી અને હત્યાનો ગુનો દાખલ કરી જેલના સળિયા...
ખેરગામના તબીબ દંપતીએ GRD-TRB યુવાઓની સેવાને બિરદાવી અને શુભેચ્છાઓ આપી દિવાળી પર્વની કરી ઉજવણી
ખેરગામ: નવસારીના ખેરગામ તાલુકામાં આદિવાસી સમાજના ખ્યાતનામ ડોક્ટર નિરવ ભૂલભાઈ પટેલ તથા ડોક્ટર દિવ્યાંગી પટેલ દ્વારા પોલીસ વિભાગના GRD-TRB, ગ્રામ રક્ષક દળના સમાજ સુરક્ષાની...
ચીખલીની કાવેરી નદીના કિનારે તરતી મળી અજ્ઞાત મહિલાની લાશ…
ચીખલી: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી તાલુકાઓમાંથી આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે આજે 11:00 વાગ્યાની આસપાસ નવસારીના ચીખલી તાલુકાની કાવેરી નદીમાં...
















