નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજથી ભાજપના કાર્યકરોએ કર્યો પ્રચાર-પ્રસારનો શુભારંભ !
નવસારી: દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થયા બાદ હવે ધીરે-ધીરે રાજકીય માહોલ જામી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં ભાજપના કાર્યકરોની પ્રથમ બેઠક બોલાવવામાં...
નવસારી જિ. પં.માં જાહેર થયા ભાજપના તમામ 30, કોંગ્રેસે 28 ઉમેદવારો !
નવસારી: વર્તમાન સમયની સ્થાનિક સ્વરાજની ચુંટણી યોજાઈ રહી છે ત્યારે નવસારી જિલ્લા પંચાયતની કુલ 30 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસે બુધવારે ઉમેદવારોની જાહેરાત કરી...
નવસારીના જિલ્લા- તાલુકા-પં. ની ચૂંટણીમાં 5 કોંગ્રેસ ઉમેદવારોએ ભર્યા પત્રક !
નવસારી: જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચુક્યો છે. તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બીજા દિવસે કોંગ્રેસમાંથી પાંચ ઉમેદવારી નોંધાવી જયારે ભાજપ દ્વારા ઉમેદવારીની યાદી જાહેર...
વાંસદાના બારતાડ ગામની આશ્રમશાળાની હોસ્ટેલ અગમ્ય કારણોસર વિધાર્થીની આત્મહત્યા !
નવસારી: આત્મહત્યાના કિસ્સાઓ વિધાર્થીઓમાં ધીમે ધીમે ગુજરાતમાં ખુબ જ વધી રહ્યા છે ત્યારે ગઈકાલે આત્મહત્યાનો એક વધુ ઘટના સામે આવી છે વાંસદા તાલુકાના બારતાડ...
વાંસદા તાલુકામાં ભાજપે પ્રચાર પ્રસાર માટેનું મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન !
નવસારી: વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનું એલાન થઇ ચુક્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં દરેક પક્ષ પોતપોતાનું પ્રભુત્વ જમાવવાના પ્રયાસો આદરી ચૂકયું છે ત્યારે હાલમાં...
વાંસદામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં AAPની ગામે-ગામ યોજાતી જનસભા !
નવસારી: વાંસદા તાલુકાના દક્ષિણ ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં વાંસદા તાલુકાના ભાજપ કોંગ્રેસની સાથે બે અન્ય પક્ષો પણ પોતાની જીતની દાવેદારી નોધાવવા કમરકસી...
ચીખલી તાલુકાના ખાંભડા ગામના સરપંચ, તલાટી સામે લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ !
નવસારી : ચીખલી તાલુકાના ખાંભલા ગામના સરપંચ રમીલાબેન નિલેશભાઇ પટેલ, ઉપસરપંચ ઝનુબેન દિનકરભાઇ પટેલ, ઉપસરપંચના પતિ દિનકરભાઇ ખાલપભાઇ પટેલ અને તલાટી કમ મંત્રીએ વર્ષ...
વાંસદાના લીમઝર ગામેં આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ ચંદ્રકાન્ત રાણાની જનસભા !
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજ્યમાં હવે આમ આદમી પાર્ટી પણ ક્યાંકને ક્યાંક મેદાનમાં નજરે પડી રહી છે.સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી કેજરીવાલ વિકાસ મોડેલ આગળ ધરીને...
લગ્ન માટે તારીખ પે તારીખ અંતે ના આવી અને યુવતિ નોંધાવ્યો બળાત્કારનો કેસ !
નવસારી: વાંસદા તાલુકાના ખંભાળિયા ગામે એક યુવાને યુવતીને ૧૬ વર્ષની સગીર હતી ત્યારથી પ્રેમના સંબધમાં યુવતિ સાથે શારીરિક સંબધ બાંધ્યા બાદ હવે લગ્ન કરવાની...
વાંસદા તાલુકાના જમાલિયા ગામ નજીક ઇકો વાન અને મહેન્દ્ર પીકપ વચ્ચે અકસ્માત સર્જાયો
ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક નજીવી બેદરકારીના પગલે કોઈને કોઈ જગ્યાએ રોજ અકસ્માતની ઘટના સામે આવતી હોઈ છે.
મળતી...