વાંસદામાં આઝાદી અમૃત મહોત્સવની દાંડીયાત્રાના પુર્ણાહુતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન આરંભ

0
નવસારી: વાંસદાના હનુમાનબારી ગામમાં આજ રોજ સરકારશ્રી દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષ થવા ઉપર આઝાદી અમૃત મહોત્સવ india@25ના જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવી રહેલ...

ઉમરપાડામાં આરોગ્ય ટીમ અને શ્રી એક્શન યુવા ગૃપ દ્વારા કોરોના વેક્શીન કેમ્પ આયોજન

0
ઉમરપાડા: વર્તમાન સમયમાં દિવસેને દિવસે ગુજરાતની સ્થિતિ બગાડી રહેલા કોરોનાને કાબૂમાં કરવા માટે તંત્ર તમામ પ્રયાસો કરી રહ્યું છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં લોકોમાં...

જાણો ! કયાં બે શિક્ષકો આદિવાસી બાળકોમાં ફેલાવી રહ્યા છે શિક્ષણની સુગંધ !

0
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કોમ્પ્યુટરના શિક્ષક શંકર પટેલ અને અજિત શેખ નામના શિક્ષકો દ્વારા જરૂરિયાત મંદ આદિવાસી વિસ્તારના કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું...

ધરમપુરના પ્રાંત અધિકારીની વેપારીઓને વેક્સિન લેવા અપીલ

0
વલસાડ:  ગતરોજ ધરમપુરમાં પ્રાંત અધિકારી કેતુલ ઇટાલિયાની અધ્યક્ષતામાં કોરોના કેસો સામે સાવચેતીના પગલાં અંગે શાકભાજી અને કરીયાણાના વેપારીઓ, હોટલ સંચાલકો, પૂજારીઓની બેઠકમાં પ્રાંત અધિકારીએ...

વાંસદાના પ્રતાપનગરમાં બે વર્ષનો દીપડી પુરાઈ પાંજરે !

0
વાંસદા: નવસારી જીલ્લાના વાંસદા તાલુકા પશ્ચિમ રેંજના કાર્ય વિસ્તારમાં આવેલ લિમઝર રાઉન્ડના મોજ પ્રતાપનગર મોટા ફળીયાના રહેવાસી શ્રી પ્રવીણભાઈ છોટુભાઈની અરજીના અનુસંધાને દીપડા માટેનું...

નવસારીમાં કોરોના કહેર યથાવત જાણો ! છેલ્લા ત્રણ દિવસમાં કેટલા નોંધાયા કોરોના કેસ

0
નવસારી: હાલમાં પુન: એક વખત કોરોનાનું સંક્રમણએ જોર પકડયું છે. શનિવારે વધુ 16 કેસ નોંધાતા નવસારી જિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયું છે. જિલ્લામાં...

Coronaની રસી લીધા બાદ પણ કોરોના સંક્રમિત થવાનું કારણ શું ? જાણો

દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં સ્થાનિક પ્રદેશમાં જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે મોટા પાયા ઉપર પ્રદેશના શહેરો અને ગામોમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી...

દ.ગુજરાતની સુગર મિલોમાં આજે નક્કી કરવામાં આવશે શેરડીના ભાવ

દક્ષિણ ગુજરાત: આજે સુગર મિલો નવી સીઝનના શેરડીના ભાવ જાહેર કરવાની તૈયારીમાં છે. ગત વર્ષની સરખામણીમાં શેરડીના વાવેતરમાં વધારો થવા સાથે મબલક પાક હોવા...

નવસારીમાં વાતાવરણ અચાનક પલ્ટો આવતા ખેડૂતોમાં કેરીના પાકને લઈને વધી ચિંતા !

0
નવસારી: છેલ્લા પંદર દિવસથી નવસારી જિલ્લામાં ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે બફારાને કારણે ગામડાઓના લોકોને ત્રસ્ત હતા જ ત્યાં...

જાણો: ક્યાં ત્યજી દેવાયેલા બાળક માટે ‘અનામી પારણું’ કાર્યક્રમ હેઠળ થઇ માનવતાની પહેલ !

0
આહવા: વર્તમાન સમયમાં આપણી આસપાસ તાજા જન્મેલા સંતાનોને પોતાની જનેતા દ્વારા સુમસામ જગ્યા કે કચરા પેટીમાં ત્યજી દેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ દ્રશ્ય...