પાટીદાર સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે છે અને બીજા સમુદાય સાથે અન્યાય કરવામાં આવે...
ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનો...
સુરતના દીકરા ‘કેદાર’ની ઘટનાએ અધિકારીઓ અને કોન્ટ્રકટરોના ભષ્ટાચાર અને કામચોરીને ખોલ્યો પોલ .. જાણો...
સુરત: સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીની સાંજે 5:30 વાગ્યાની આસપાસ 2 વર્ષીય માસુમ કેદાર સ્ટ્રોમમાં ખાબકયો હતો. 24 કલાક બાદ તેનો મૃતદેહ વરિયાવી...
સોનગઢ તાલુકામાં 24 થી વધુ બાળકોએ રતનજ્યોતના બી ખાઈ લેતા ફૂડ પોઈઝનિંગની ઘટના..વ્યારા સિવિલમાં...
તાપી: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં અચાનક ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. શાળામાં અભ્યાસ કરતા 24 થી...
વલસાડના કોસંબા દીવાદાંડી ગામે માછીમારની જાળમાં ડોલ્ફિન ફસાઈ..
વલસાડ: વલસાડના કોસંબા દીવાદાંડી ગામે માછીમારીના દરમિયાન એક ડોલ્ફિન માછીમારની જાળમાં ફસાઈ ગઈ. 4થી 5 ફૂટની આ ડોલ્ફિન મધ્ય દરિયામાં માછીમારી દરમિયાન જાળમાં આવી...
ભરૂચના અંકલેશ્વર કોર્ટ સંકુલમાં હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચાલકોને પ્રવેશ પર પ્રતિબંધ ..
અંકલેશ્વર: અંકલેશ્વરના કોર્ટ સંકુલમાં હેલમેટ વિનાના વાહનચાલકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો. ગુજરાત હાઈકોર્ટના હાલના પરિપત્રના પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
Decision News ને...
આદિવાસી સમાજના મૌખિક સાહિત્ય કંનસરી”ની જગબુડ વાળી કથાનું નાટક ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલમાં હિન્દીમાં થશે...
ધરમપુર: ભારત રંગ મહોત્સવ એ એશિયાનો સૈથી મોટો ઇન્ટર નેશનલ રંગ મંચ મહોત્સવ છે. (ઇન્ટર નેશનલ થિયેટર ફેસ્ટિવલ)જેમાં એશિયાના દેશોમાંથી નાટકો રજૂ થાય છે....
ટોલટેક્ષ બચાવવા ખડસુપાથી વડપાડા રસ્તે લોકોની જિંદગી જોખમમાં મુકતા મહાકાય વાહનો પર પ્રતિબંધ મુકવાની...
નવસારી: નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ દ્વારા નવસારી જિલ્લા કલેકટરને ટોલટેક્ષ બચાવવાં ખડસુપાથી વડપાડા સુધીના રસ્તે વાહનો લઇ જઇ સામાન્ય માણસોની જિંદગી જોખમમાં...
આદિવાસી માં બહેનોને ગંદી ગાળો આપનાર વિરુદ્ધ અપાયું સાયણ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર
સાયણ: કોળી સમાજ અન્ય ઠાકોર સમાજ ઈસમો દ્વારા મા-બહેન પર ગાળો બોલીને અપમાનિત કરવામાં આવી રહ્યા છે જેમ કે આર કે ઠાકોર નામની આઈડી...
કપરાડાના તિસ્કરી ટલાટ ખાતે ભોયા કુળ( આદિવાસી કુંકણા) પરિવારનું 18 મું યોજાશે સ્નેહ સંમેલન..
કપરાડા: શ્રી ભોયા કુળ (કુંકણા) પરિવાર કલ્યાણ ટ્રસ્ટ વલસાડ દ્વારા આયોજીત ભોયા કુળ પરિવારનું 18 નું સ્નેહમિલન સંમેલન તારીખ 9/02/2025 રવિવારના રોજ 9:15 થી...
વલસાડની પાર નદીમાં યુવકે લગાવી મોતની છલાંગ.. ભારે શોધખોળ બાદ મળી આવી લાશ.. પોલીસ...
વલસાડ: ગળે ફાંસો ? ક્યાં તો કોઈ મોટી નદીમાં કુદીને આપઘાત કરી લેવાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ગતરોજ વલસાડ જિલ્લાના લખમાપૂર ગામમાંથી...
















