ભરૂચના શુકલતીર્થ તલાટી કમ મંત્રી અને VCE ને 8000 ની લાંચ લેતા ACB ના...

0
ભરૂચ: ભરૂચના શુકલતીર્થના એક નાગરિક દ્વારા શુકલતીર્થ ગ્રામ પંચાયત ખાતે વારસાઈ ની કામગીરી માટે તલાટી કમ મંત્રી ને આવેદન કરેલ પરંતુ તલાટી કમ મંત્રી...

વેડછીમાં વિશિષ્ટ રીતે ઉજવાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ..

0
વેડછી: લોકસેવક શ્રી જુગતરામ દવે સંસ્થાપિત,ગાંધી વિદ્યાપીઠ વેડછી,જિ.તાપી મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ. 'સાહિત્ય સેતુ,વ્યારા' અને 'સ્પર્શ નૉલેજ સેન્ટર,વ્યારા'ના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ...

બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મોત, પોલીસની ઘોર બેદરકારી, ઓળખ કર્યા વગર અંતિમ સંસ્કાર...

0
નવસારી: નવસારીનાં બીલીમોરા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા બે યુવકનાં મોત નીપજ્યા હતા. પોલીસે મૃતદેહોની ઓળખ કર્યા વિના જ અંતિમ સંસ્કાર કર્યા હોવાનો...

ધરમપુરના બારસોલમાં યુવક-યુવતીનો આપઘાત..આંબાની વાડીમાં બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી લાશો…

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના બારસોલ ગામમાં એક યુવક અને યુવતીએ આપઘાત કરી લીધો છે. આંબાની વાડીમાં બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યાં છે. આ...

નવસારી જિલ્લાના 6 તાલુકામાં વિવિધ વિભાગોના સંકલન થકી 5222 જળ સંચયના પ્રોજેક્ટ કાર્યરત…

0
નવસારી: નવસારીમાં હાલના સમયમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે હયાત જળસ્ત્રોતો જેવા કે બોર-કુવાઓને રિચાર્જ કરવા માટે નક્કર કામગીરી કરવાની જરૂરિયાત જણાય છે. તે...

ઝઘડિયાના નાનાસાંજા ગામેથી 5.74 લાખનો ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો..1 વોન્ટેડ

0
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. બાતમીના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુલ રૂપિયા 5.74 લાખનો...

અનંત પટેલ સાથે 11 ગામના રહીશોએ વાપી નગરપાલિકા સામે ફરી વિરોધ પ્રદર્શન.. શું આપી...

0
વાપી: ગતરોજ ફરી વાંસદા-ચિખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વાપી મહાનગરપાલિકામાં 11 ગામોને ન સમાવવાને લઈને 11 ગામના રહીશો સાથે મળીને મનપા કચેરી સામે ધરણાં...

વલસાડ ક્રોંગ્રેસમાં ભાજપ માટે કામ કરતાં ગદ્દારો કોણ ? લોકો તો જાણે છે.. શું...

0
ધરમપુર: બે દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના બે હજાર કાર્યકરોની વચ્ચે કોઈની પણ શેહશરમ રાખ્યા સિવાય નિખાલસ પણે સ્વીકાર્યું...

8 કલાકની વીજળીમાં વારંવાર આપવામાં આવતો કાપને લઈને વાંસદાના ધરતીપુત્રોએ આપ્યું આવેદનપત્ર..

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ધરતીપુત્રો (ખેડૂતો) દ્વારા શ્રી જે. એન. પટેલ જે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ પેટા કચેરી વાંસદા શ્રી જે. એન. પટેલને...

ડાંગ દરબારમાં જાહેરમંચ પરથી ડાંગના રાજાએ સરકારને કેમ ? અને શું આપી ચીમકી ?

0
ડાંગ: ડાંગના રાજાએ સરકારને આંદોલનની ચીમકી આપી છે. 20 એપ્રિલ બાદ તબક્કાવાર આંદોલન કરવામાં આવશે. આજથી ચાર દિવસ માટે શરૂ થેયલ ડાંગ દરબાર મેળામાં...