વલસાડ: કપરાડા તાલુકાના સિલ્ધા ગામે ઝાંખની ફળિયાના લોકોને કોઝવે ન હોવાથી પડી રહી છે...

0
આઝાદીના વર્ષો વીતી ગયા પરંતુ કપરાડા તાલુકામાં પહાડી વિસ્તારમાં પાયાની સુવિધાઓથી લોકો આજે પણ વંચિત છે સિલ્ધા ગામના ઝાંખની ફળિયામાં 20 થી વધુ ઘરો...

ડાંગના વનવિભાગના સ્ટાફના બે અધિકારીઓની ભૂલ હોવા છતાં ખુલ્લી દાદાગીરી : BTP

0
સુબીર: ગતરોજ ડાંગ જિલ્લાના વનવિભાગના સ્ટાફ દ્વારા સરકારી ગાડી નંબર GJ-15-G-0541માં ૫૦થી ૬૦ નાબાલિક બાળ મજુરો જંગલમાં વૃક્ષોના પ્લાન્ટેશન માટે લઇ જવા રહ્યા હતા...

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી રોજગારી મળશે ના સપનાં માત્ર સપનાં જ રહ્યા હકીકત કઈક અલગ...

0
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની રેલ્વે સ્ટેશન સામે એકતા દ્વાર પાસે પોતાની જમીન સંપાદન થતા જમીન વિહોણા બનેલા આદિવાસીઓ લારી ગલ્લા, દુકાન ચલાવી...

દક્ષિણ ગુજરાતમાં તાલુકાના પોલીસ સ્ટેશનોમાં યુવાનોના વણથંભ્યા શંકાસ્પદ આપઘાતના કિસ્સાઓ

0
ઉમરગામ: નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિય ડેથનો મામલાનો આક્રોશ લોકોમાં સમ્યો નથી ત્યાં જ વલસાડ જિલ્લાના નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ચોરીના આરોપમાં પકડી લાવેલા યુવાને...

હાલોલ તાલુકામાં કોંગ્રેસના મહિલા અગ્રણી મૂક્તિ જાદવ આમ આદમી પાર્ટીમાં જોડાયા

0
હાલોલ: આજરોજ પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક હાલોલ ગોધરામાં રાખવામાં આવી હતી જેમાં આમ આદમી...

ખેરગામ તાલુકાના પાણીખડક સર્કલ પર બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત

0
ખેરગામ: નવસારી જિલ્લામાં રોડ અકસ્માતોના કિસ્સાઓના આંકડાઓ દિવસે દિવસે વધતા જાય છે ત્યારે આજરોજ લગભગ 4:15 કલાકે ખેરગામ તાલુકાના પાણીખડક ગામના ચાર રસ્તા પર...

એક વર્ષમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આધાર બનાવી અનેક નિર્ણયો લેવામાં આવ્યા : પ્રધાનમંત્રી

દેશમાં નવી શિક્ષણ નીતિ લાગૂ થવાને એક વર્ષ પૂરુ થયું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના શિક્ષણવિદોને સંબોધિત કર્યા છે. છેલ્લા એક વર્ષમાં દેશના...

ભાજપના નિષ્ફળ દિવસોમાં વિશ્વ આદિવાસી દિવસનો સમાવેશ વિષે AAP સ્પષ્ટતા કરે: પંકજ પટેલ

0
નવસારી: આજરોજ ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરેલ ભાજપ સરકારની પાંચ વર્ષની નિષ્ફળતા ઉજાગર કરવા આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમોની જે...

પંચમહાલમાં શહેરા તાલુકાના ગુણેલી કોઠંબા વિસ્તારમાં વરસાદે વિકાસની પોલ ખોલી !

0
પંચમહાલ: હાલમાં ચોમાસાં દરમિયાન પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અણીયાદથી ગુણેલી- કોઠંબા તરફ જતો આ રસ્તો હાલમાં જ નવીનીકરણ કરવામાં આવ્યો હોય તેને લગભગ એક...

આજે વિશ્વ વાઘ દિવસે ‘વાઘ’ સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જે કદાચ તમે ન...

0
વાંસદા: દુનિયાભરમાં 29 જુલાઈનાં દિવસે વાઘ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે અને વિશ્વમાં વાઘની લગભગ 70 ટકા વસતી...