શહેરા તાલુકામાં સફેદ પથ્થરોના કાળા કારોબારમાં પ્રાંત અધિકારી દ્વારા રેડ કરતા ખનન માફિયામાં ફફડાટ

0
પંચમહાલ: ગતરોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા માંથી સફેદ કોર્ટઝ પથ્થરોનો બેફામ થતો કાળો કારોબાર ખનન માફિયાઓ દ્વારા બેરોકટોક કરવામાં આવી રહ્યો હતો અને ખાણ...

રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથારને પદ પરથી દુર કરવા વાંસદા મામલતદારને આપ્યું આવેદનપત્ર

0
આજ રોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આદિજાતિના ખોટા પ્રમાણપત્રનાં વિવાદમાં ઘેરાયેલા મોરવા હડફનાં ધારાસભ્ય નિમિષાબેન સુથારને રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી...

ભારતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે આરોગ્ય મંત્રાલયે યોજી પત્રકાર પરિષદ

0
ભારતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી. આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસ ધીમી ગતિએ...

પ્રાથમિક શાળાના ઓરડાં બાંધવામાં ભ્રષ્ટાચાર કરતાં કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓને માણસ કહેવું એ માણસાઈનું...

0
વાંસદા: થોડા સમય અગાઉ જ વાંસદા તાલુકાની ઘણી પ્રાથમિક શાળાઓમાં નવા ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા પરંતુ આ નવનિર્મિત ઓરડાઓમાંથી વરસાદના પાણી ટપકવાનો કિસ્સો બહાર...

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ વિકાસ વિભાગની કામગીરીની સમીક્ષા કરી ઉચ્ચસ્તરીય બેઠક યોજી

0
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજે રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ વિકાસ વિભાગની કામગીરીની સમીક્ષા એક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના બજેટમાં રૂ. ૮૭૯પ.પ૭ કરોડની જોગવાઇ આ...

ધોધમાર વરસાદે જાણો ક્યાં એક વિધવા માતાની છીનવી છત !

0
ચીખલી: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોમાં ખુશીઓનું વાતાવરણ રેલાવ્યું છે ત્યારે આજ વરસાદે ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી...

જાણો: ક્યાં મેઘરાજાની ધુંવાધાર બેટિંગ યથાવત, લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા

0
ડાંગ: દક્ષિણ ગુજરાતના જિલ્લાના ગામડાઓમાં હાલમાં ધોધમાર વરસાદ તૂટી પડતા પાણીની રેલમછેલ ફરી વળી છે ત્યારે ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદનાં પગલે સુબીર તાલુકાનાં...

કપરાડામાં TVT ના કામોની કારગીરી ગેરનીતિ કરતાં શાસક પક્ષનાના સભ્યોમાં જ વિખવાદ

0
કપરાડા: વલસાડમાં ગતરોજ કપરાડા તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા તાલુકા પંચાયત સભાખંડમાં યોજાઇ હતી જેમાં વેક્સિનેશન વિવિધ કામો આંગણવાડી અને વીજળીના પ્રશ્નો અંગેની ચર્ચાઓ...

ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર વિરુદ્ધ જાણો કેમ ? લખાયો પત્ર...

0
દાહોદ: મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર જેઓ પાછલા ઘણા સમયથી ખોટા આદિજાતિ પ્રમાણપત્રને લઈને વિવાદમાં ઘેરાયેલ છે. તેઓ પોતે પણ ખોટી રીતે આદિજાતિ...

ભુપેન્દ્ર સરકારનું નવલું નજરાણું ગુજરાત માર્ગ મરામત મહાઅભિયાન !

0
ગુજરાત: રાજયમાં નવી બનેલી સરકારે શરૂવાતથી જ અગ્રસર બનતા લોકોની સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસરત બની છે ત્યારે હાલમાં જ સરકાર દ્વારા આવનાર ...