ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝનું...

0
ભારત સરકારના કાયદા અને ન્યાયતંત્ર મંત્રી કિરણ રિજ્જુએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કુલ ઓફ લૉ ફોરેન્સીક જસ્ટીસ એન્ડ પોલીસી...

હાલોલ નગરમાં ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડામાં વાહનો ફસાતા કોન્ટ્રાક્ટરની સામે બેદરકારી

0
પંચમહાલ: વર્તમાન સમયમાં હાલોલ નગરમાં લાંબા સમયથી ચાલતી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીમાં રોજેરોજ કોન્ટ્રાક્ટરની લાપરવાહી અને તંત્રની આંખ આડા કાન કરવાની નિતીને કારણે વાહનો...

વાંસદામાં રોજ સવારે શાકભાજીના ભાવમાં વધ-ઘટથી ગૃહણીઓ થઇ પરેશાન !

0
વાંસદા: હાલમાં ભારે વરસાદને કારણે વાંસદા તાલુકાના શાકભાજી માર્કેટમાં લીલાં શાકભાજીની આવક ઓછી થતા ભાવમાં ભડકો થયો હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે....

ચીખલીના રાનકુવાના સરૈયા ગામે દીપડો પાંજરે પુરતા ગામ લોકો થયા ભયમુક્ત !

0
ચીખલી: થોડા દિવસ પહેલાં જ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવાના સરૈયા ગામના ઝાડી ફળિયા  દીપડાએ બકરાનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.જેને...

પ્રધાનમંત્રીએ ન્યુ યોર્ક પહોંચી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરતા શું કહ્યું જાણો

0
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત બુધવારથી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે વૉશિન્ગટન પહોંચ્યા હતા. ત્યારબાદ ગઈકાલે એટલા કે તા.25 મી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રીએ ન્યુ યોર્ક પહોંચી...

‘ગુલાબ’ વાવાઝોડું આજે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ત્રાટકશે, NDRFની ટીમ તૈનાત

0
ગુલાબ વાવાઝોડું આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાના કિનારે ત્રાટકશે તેવી આશંકા. ઓડિશાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ આ અંગે સક્રિય બની છે. રવિવારે 'ગુલાબ' વાવાઝોડું ઓડિશાના ગોપાલપુર...

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ સમારોહ

0
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે આયોજીત ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ-2021 અંતર્ગત ટુરિઝમ-હોસ્પિટાલિટી સેક્ટરના વિવિધ એવોર્ડ પ્રદાન કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ...

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું જીવન નવ યુવાનો માટે રાષ્ટ્રવાદ અને માતૃભૂમિ સેવાનું પ્રેરણાસ્ત્રોત: ઉષાબેન પટેલ

0
પારડી: વલસાડના પારડી તાલુકામાં 25 સપ્ટેમ્બરના રોજ ખેરલાવ ગામમાં જનસંઘના પ્રથમ સંગઠન મહામંત્રી, પૂર્વ અધ્યક્ષ, કુશળ સંગઠક, અંત્યોદયના પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિતે...

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને યોજાયુ સહકારી સમિતિઓનું પ્રથમ સંમેલન

0
આજ રોજ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સહકારી સમિતિઓના પ્રથમ સંમેલનનું આયોજન કેન્દ્રીય સહકારિતા તેમજ ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું...

ગાંધી જીવન દર્શન ધરમપુરના આંગણે…

0
ધરમપુર: આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વિચારધારાનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય અને ખાસ તો આજની પેઢીનાં વિદ્યાર્થીઓ, યુવાનો ગાંધીવિચાર ધારાનાં રંગે રંગાય એવા શુભ આશયથી ગાંધી...