કપરાડામાં ઠાલવવામાં આવેલા કેમિકલ વેસ્ટના કેસમાં શું છે અપડેટ: જાણો
વલસાડ: થોડા સમય અગાઉ વલસાડના વાપી શહેરમાં GIDCના સેકન્ડ ફેઝ સ્થિત મંગલમ ડ્રગ્સ એન્ડ ઓગ્રેનીક યુનિટ એકમાંથી પીળા રંગનું એલ્યુમિનીયમ ક્લોરાઇડ નામનું તીવ્ર ગંધ...
જાણો: કયાં ઈન્ટરવ્યુંમાં નાપસંદ થતાં હતાશ થયેલા યુવાને કરી આત્મહત્યા !
નવસારી: થોડા દિવસ અગાવ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 23 વર્ષીય યુવાન 3 માસ પહેલા એક ઇન્ટરવ્યુમાં નાપાસ થતા તે બાબતે મનદુઃખ થતા હતાશામાં...
ભાજપના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા બન્યા આદિજાતિ મંત્રાલયના TRIFEDના ચેરમેન
ગુજરાત: કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલયના TRIFED(Tribal Cooperative Marketing Development Federation of India Limited )ના ચેરમેન તરીકે છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાની નિમણૂંક કરવામાં...
ધરમપુર વનરાજ કોલેજના NSUIના પ્રમુખ તરીકે કાળાત રીયલ કુમારની વરણી
વલસાડ: આજરોજ વલસાડ જિલ્લાના NSUI પ્રમુખ દશરથ કડુના આશીર્વાદ રૂપે અને કપરાડા તાલુકાના NSUI પ્રમુખ દિવ્યેશ શિંગાડેની અને વનરાજ કોલેજના હાર્દિક પટેલની આગેવાનીમાં આજ...
કપરાડામાં આકાર પામતી અસ્ટોલ યોજના ખેડૂતોની સુખાકારી માટે છે કે રઝળાવવા ! : ખેડૂતો
વલસાડ: થોડા દિવસ અગાઉની વાત છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પહાડી વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે સરકારની પ્રગતિ હેઠળ રહેલી અસ્ટોલ પાણી પુરવઠા...
C.R પાટીલનું દાનહની લોકસભાની પેટા ચૂંટણી સંદર્ભે મહારાષ્ટ્રીયન સમાજની સભાનું સંભોધન
દાનહ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલી ની લોકસભાની પેટા ચૂંટણી અન્વયે આજરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખશ્રી સી.આર.પાટીલજીએ દાદરાનગર હવેલીના લોકસભા સીટના ઉમેદવાર શ્રી મહેશભાઈ...
નિંદ્રાધીન વહીવટીતંત્ર કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જશે ત્યારે જાગશે: કલ્પેશ પટેલ
ધરમપુર: આજરોજ ધરમપુર થી વાંસદા જતો નેશનલ 56 રોડ પડેલાં ખાડાઓ અને ઉડી રહેલી ધૂળની ડમરીઓ ટૂ વ્હીલર વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ બાબતે સ્થાનિક...
ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની બસો ચાલુ કરાવવા કોંગ્રેસ સમિતિના પ્રતિક ધરણા
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એસટી બસોને કોરોના કાળમાં સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી હતી જોકે હવે કોરોના હળવો થઈ ચૂક્યો...
જાણો: ક્યાં સરકારી શાળાના બાળકોને ઝાડ નીચે બેસીને પરીક્ષા આપવા બન્યા મજબુર !
નર્મદા: કોરોના કાળમાં વિદ્યાર્થીઓની શિક્ષણ મેળવવા માટે મુશ્કેલીઓ દુર થઇ રહી નથી ત્યારે નર્મદા જિલ્લામાં હાલમાં પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ છે ત્યારે રાજપીપળાની સરકારી...
ચીખલીમાં રાનવેરી કલ્લા PHC ખાતે ન્યુમોકોકોલ કોજુગેટ વેક્સિનનું થયું લોકાર્પણ
ચીખલી: આજરોજ નવસારીના ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા PHC ખાતે ન્યમોનિયા તેમજ મગજના તાવથી બચાવતી ન્યુમોકોકોલ કોંજુગેટ વેકશીન (PCV) સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સામેલ...
















