ધરમપુરમાં તીસ્કરી ગામના રહીશો દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ સ્થાપવા સામે નોંધાવ્યો વિરોધ..

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના તીસ્કરી ગામના રહીશો દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટની ગામમાં સ્થાપનાનો ધરમપુર તાલુકા વિકાસને પત્ર લખીને...

બામણવેલ થી ચીખલી-વલસાડ હાઈવે પર પથ્થર ભરી પાછળના ખુલ્લા ફાલકા રાખીને વાહનચાલકોના મોત બની...

0
ચીખલી: બામણવેલ ચીખલીથી વલસાડ તરફ જતા માર્ગ પર હાલમાં સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને દોડતી એક હાઈવા ગાડી વાહનચાલકો માટે યમદૂત સમાન બની રહી...

પ્રાકૃતિક ખેતીના પ્રણેતા ખેરગામના મહેશભાઈ પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન..

0
ખેરગામ: આજના રાસાયણિક ખાતરો અને કેન્સર જેવા રોગોના વધતા જતા જોખમ વચ્ચે પ્રાકૃતિક ખેતીને અપનાવીને પર્યાવરણ અને આરોગ્યની રક્ષા કરનારા ખેડૂતોને પ્રોત્સાહન આપવાનું કામ...

બાગાયત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરતા ડાંગ જિલ્લાના ખેડૂતો..

0
ડાંગ: કૃષિ વિકાસની સાબિતી પૂરતા અને બાગાયત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરતા ગુજરાત રાજ્યના છેવાડે મહારાષ્ટ્રને અડીને આવેલા ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના ખેડૂતો કાજુની...

ખેરગામ આછવણીના લાલજી પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ખેરગામ પોલીસે ફરિયાદ કેમ નથી લેતી..? ગૃહમંત્રી અને...

0
ખેરગામ: આછવણીના લાલજી પટેલ નામક ઈસમ દ્વારા એક જ દુકાન બે વ્યક્તિને વેચી કરેલ ગુનાહિત છેતરપિંડી બાબતે ખેરગામ પોલિસ દ્વારા ફરિયાદ નહીં નોંધવામાં આવતા...

12 માર્ચ: દાંડી સત્યાગ્રહની ઐતિહાસિક શરૂઆત: અહિંસા અને સ્વાતંત્ર્યનું પ્રતીક

0
દાંડી: આજે 12 માર્ચનો દિવસ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં અમર રહ્યો છે. 1930માં આ જ દિવસે મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પ્રતિષ્ઠિત દાંડી...

દાઝ્યા પર ડામ ! રસોઈ ગેસ (LPG) ના પુરવઠા અંગે એક મોટું સંકટ ઉભું...

0
નવીન: દેશમાં રસોઈ ગેસ (LPG) ના પુરવઠા અંગે એક મોટું સંકટ ઉભું થયું છે, જેની અસરો હવે ઘણા રાજ્યોમાં દેખાઈ રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં...

ધરમપુરના ઝરીયા ગામના દિવ્યેશ ચૌધરીએ સંઘર્ષની સફર પૂરી કરી બન્યા GPSC ક્લાસ-2 અધિકારી: આદિવાસી...

0
ધરમપુર: ધરમપુર તાલુકાના ઝરીયા ગામના કોંકણા આદિવાસી સમાજના યુવાન દિવ્યેશ જાનુભાઈ ચૌધરીએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની પરીક્ષા પાસ કરીને ક્લાસ-2 અધિકારી તરીકે નિમણૂક...

નવસારીમાં પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઇ ફૂલેની 130 મી પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ..

0
નવસારી: બહુજન હિતાય સંઘ અને વિદ્યા સંજીવની મંડળના સંચાલક અને નવસારીના જાણીતા વકીલ પરેશ વાટવેચા અને વિપુલ મકવાણા દ્વારા પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઇ ફૂલેની...

ભાંભાના ખેડૂતની વાંધા અરજીને અનદેખી કરી ધરમપુર પ્રાંતે જમીનમાં ખોટી નોંધ પાડી દીધી હોવાના...

0
ધરમપુર: ભાંભાના ખેડૂતની વાંધા અરજીને નજરઅંદાજ કરીને ધરમપુર તાલુકાના પ્રાંત અધિકારી દ્વારા જમીનમાં ખોટી નોંધ પાડી દીધી હોવાના આક્ષેપ સાથે કલેકટર અને મુખ્યમંત્રીને ફરિયાદ...