ધરતીના ભગવાનને મળવા નીકળેલા યુવકોમાંથી અકસ્માત થતાં એક યુવક સિધાવ્યો પરલોક
માંડવી: માંડવી તાલુકાનાં ગામતળાવ ગામમાં રહેતા 6 યુવકો રવિવારે રાત્રિના સમયે વાઘેચા મહાદેવ મંદિરે જવા નીકળેલા અર્ટીકા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર...
સમસ્ત આદિવાસી સમાજ સુરત કાર્યાલયના આરંભથી સમાજના લોક આવજને વાચા મળશે: પ્રદીપ ગરસિયા
સુરત: સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરની ઓફિસ (કાર્યાલય)નું ઉદઘાટન સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખશ્રી ડૉ. પ્રદિપભાઈ ગરાસિયાના વરદ હસ્તે આજે ૧૫ ઓગસ્ટ રોજ...
પંચમહાલના ખેડૂત સાથે જીઓ ટાવરના નાખવાનું કહી છેતરપીંડી કરનારી ઠગ ટોળકી દિલ્લીથી ઝડપાઈ.
પંચમહાલ: જીઓ કંપનીના મોબાઇલ ટાવર ખેતરમાં ઉભો કરવાની લાલચ આપી ખેડૂતો સાથે ચીટિંગ કરતી દિલ્હીની ગેંગના પાંચ આરોપીઓને ગોધરા સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઈ...
નવસારી જિલ્લાના ખાપરવાડા ગામમાં આરોગ્ય કર્મચારીઓનું કરાયું સન્માન
નવસારી: નવસારી જિલ્લાના ખાપરવાડા ગામની પ્રાથમિક શાળામાં 75 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિર્મિત ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન કાર્યક્રમ બાદ કોરોનો મહામારીમાં લોકોના આરોગ્યની...
આંદામાન અને નિકોબાર કમાન્ડમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવની કરવામાં આવી ઉજવણી
આંદામાન અને નિકોબાર કમાન્ડ (ANC), જે દેશના એકમાત્ર સંયુક્ત દળોના કમાન્ડ છે, 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે આંદામાન અને નિકોબાર ટાપુઓના 50 દૂરસ્થ ટાપુઓ...
પારડીમાં 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિને મશાલ રેલી કાઢી શહીદ જવાનોને યાદ કરાયા
પારડી: 75 માં સ્વતંત્રદિનની પૂર્વ સંધ્યા એ અખંડ ભારત સ્મૃતિદિન નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત કંસારાજી ના આગેવાનીમાં ભારતીય જનતા યુવા મોરચા...
વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા અદમ્ય ચેતના પણ જરૂરી: મનોજ રાઉત,શિક્ષક
વલસાડ: ભારત દેશના આઝાદી ના 75 વર્ષની ઉજવણી ના ભાગરૂપે " આઝાદી કા અમૃત મહોત્સવ "ની યાદગાર ઉજવણીના ભાગ રૂપે પારડી તાલુકા કક્ષાએ ભારત...
આજે ધોરણ ૧૨ ના રિપીટર વિધાર્થીઓનું પરિણામ થશે જાહેર
ગુજરાત: રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા માસ પ્રમોશનની જાહેરાત કરતા ધોરણ ૧૨ના રેગ્યુલર વિધાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ મળી હતી. જો કે ધોરણ ૧૨ ના...
જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું ધ્વજ વંદન
જૂનાગઢ ખાતે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું જે બાદ મુખ્યમંત્રી ગુજરાતની જનતાને સંબોધિત કરતા ગુજરાતીઓને અને દેશવાસીઓને રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ...
તિલકવાડા ગામની 16 વર્ષની આદિવાસી સગીરા પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ
તિલકવાડા: પોલીસ પ્રશાસનનો કે કાયદાઓનો કોઈ દુષ્કૃત્ય આચરનારાને ભય જ રહ્યો નથી એમ એક દિવસ પણ વીતતો નથી ત્યાં જ મહિલાઓના છેડતી અને દુષ્કર્મ...
















