આદિવાસીઓ માટે વિશેષ જિનોમ ડેટાબેઝ તૈયાર કરનારું ગુજરાત બનશે દેશનું પ્રથમ રાજ્ય..
ગાંધીનગર: ગુજરાત સરકારે આદિવાસી સમાજના આરોગ્યમાં સુધારો લાવવા અને વારસાગત જીનેટિક રોગોને જડમૂળથી સમજવા માટે એક અત્યંત મહત્ત્વાકાંક્ષી પહેલ શરૂ કરી છે. ‘ગુજરાત ટ્રાઇબલ...
વલસાડ તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે કિશોરભાઈ પટેલની સર્વાનુમતે વરણી
વલસાડ: આજરોજ વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિમાં મોટો વળાંક આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોને અંતે વલસાડ તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે કિશોરભાઈ...
ચીખલીના માંડવખડક PHCમાં સારવારના નામે માત્ર ગોળીઓ પધારવામાં આવે છે: ગ્રામજનો ખાનગી હોસ્પિટલ તરફ...
ચીખલી: છેલ્લા લાંબા સમયથી માંડવખડક ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં સારવાર વ્યવસ્થાની ભારે ફરિયાદો સામે આવી રહી છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે, સરકારી હોસ્પિટલમાં માત્ર...
રીસર્ચ રીપોર્ટ: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં 51.5 ટકા બાળકોનો જન્મ ખાનગી હોસ્પિટલોમાં જ્યારે સરકારી હોસ્પિટલોમાં...
રીસર્ચ રીપોર્ટ: ગુજરાતમાં સરકારી આરોગ્ય સુવિધાઓને લઈને મોટા-મોટા દાવાની વાસ્તવિક પરિસ્થિતિ કઈ જુદી જ હોવાનું હાઉસહોલ્ડ સોશિયલ કન્ઝમ્પશન-હેલ્થ ઇન્ડિયાના તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં પ્રકાશમાં...
વ્યારાના કેળકુઈની આદિવાસી દીકરી ડો. રિંકલ ચૌધરીએ MBBS પૂર્ણ કરી, વ્યારા-તાપીનું વધાર્યું ગૌરવ
વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળકુઈ ગામની આદિવાસી યુવતી ડો. રિંકલ ચૌધરીએ મેડિકલ ક્ષેત્રે તેજસ્વી સફળતા હાંસલ કરીને આખા વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. ખેડૂત...
ખેરગામ PI પીનલ ચૌધરી વિરુદ્ધ ખોટી રીતે બદનામી કરવા બદલ વિજય કટારકરે મુખ્યમંત્રીને ફરિયાદ...
ખેરગામ: માતૃકૃપા શોપિંગ સેન્ટરની દુકાન નં 6 વેચાયેલી હોવા છતાં નહીં વેચાયેલી બતાવી ગોકુળ પટેલ સાથે સંભવિત સેટિંગ કરી ખોટી રીતે અરજી દફ્તરે કરી...
સેલવાસમાં આદિવાસી ધોડિયા સમુદાયનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, તુર થાળી વાદ્ય, વરાડે લોકગીત અને નૃત્યની...
સેલવાસ: આદિવાસી ધોડિયા સમાજના ગૌરવ, સંસ્કાર અને સાંસ્કૃતિક ઓળખને વધારવા માટે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરાગત તુર...
કપરાડામાં પોલીસ લોક દરબાર: કુભઘાટમાં વધુ બમ્પર, ગામોમાં CCTV અને નવી પોલીસ પોસ્ટની જાહેરાત
કપરાડા: એ.એસ.પી. ડો. સંદીપ ટી (આઈ.પી.એસ.)ની અધ્યક્ષતામાં કપરાડા ખાતે પોલીસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા વિવિધ...
ધરમપુરવાસીઓ ચૂપ કેમ ? દર્દીને દવાનો ઓવરડોઝ આપી બિનકાળજી રાખી મરણપથારીએ પોહચાડતી શ્રીમદ રાજચંદ્ર...
ધરમપુર: શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ફરી એક મોટા વિવાદના ઘેરામાં આવી ગઈ છે. પિત્તાશયની પથરીનું ઓપરેશન કરાવવા માટે પોતાના પગે ચાલીને હોસ્પિટલ આવેલા એક 35...
વસ્તી ગણતરી 2026માં આદિવાસી બોલીઓ અને ધર્મને અલગ અસ્તિત્વ: ડો. નિરવ પટેલે મુખ્યમંત્રીને પત્ર...
નવસારી: આગામી વસ્તી ગણતરી 2026ની તૈયારી વચ્ચે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયે સ્વતંત્ર ઓળખની માંગણી કરી છે. સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ચિંતુબાનો...
















