વ્યારાના કેળકુઈની આદિવાસી દીકરી ડો. રિંકલ ચૌધરીએ MBBS પૂર્ણ કરી, વ્યારા-તાપીનું વધાર્યું ગૌરવ
વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળકુઈ ગામની આદિવાસી યુવતી ડો. રિંકલ ચૌધરીએ મેડિકલ ક્ષેત્રે તેજસ્વી સફળતા હાંસલ કરીને આખા વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. ખેડૂત...
ખેરગામ PI પીનલ ચૌધરી વિરુદ્ધ ખોટી રીતે બદનામી કરવા બદલ વિજય કટારકરે મુખ્યમંત્રીને ફરિયાદ...
ખેરગામ: માતૃકૃપા શોપિંગ સેન્ટરની દુકાન નં 6 વેચાયેલી હોવા છતાં નહીં વેચાયેલી બતાવી ગોકુળ પટેલ સાથે સંભવિત સેટિંગ કરી ખોટી રીતે અરજી દફ્તરે કરી...
સેલવાસમાં આદિવાસી ધોડિયા સમુદાયનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, તુર થાળી વાદ્ય, વરાડે લોકગીત અને નૃત્યની...
સેલવાસ: આદિવાસી ધોડિયા સમાજના ગૌરવ, સંસ્કાર અને સાંસ્કૃતિક ઓળખને વધારવા માટે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરાગત તુર...
કપરાડામાં પોલીસ લોક દરબાર: કુભઘાટમાં વધુ બમ્પર, ગામોમાં CCTV અને નવી પોલીસ પોસ્ટની જાહેરાત
કપરાડા: એ.એસ.પી. ડો. સંદીપ ટી (આઈ.પી.એસ.)ની અધ્યક્ષતામાં કપરાડા ખાતે પોલીસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા વિવિધ...
ધરમપુરવાસીઓ ચૂપ કેમ ? દર્દીને દવાનો ઓવરડોઝ આપી બિનકાળજી રાખી મરણપથારીએ પોહચાડતી શ્રીમદ રાજચંદ્ર...
ધરમપુર: શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ફરી એક મોટા વિવાદના ઘેરામાં આવી ગઈ છે. પિત્તાશયની પથરીનું ઓપરેશન કરાવવા માટે પોતાના પગે ચાલીને હોસ્પિટલ આવેલા એક 35...
વસ્તી ગણતરી 2026માં આદિવાસી બોલીઓ અને ધર્મને અલગ અસ્તિત્વ: ડો. નિરવ પટેલે મુખ્યમંત્રીને પત્ર...
નવસારી: આગામી વસ્તી ગણતરી 2026ની તૈયારી વચ્ચે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયે સ્વતંત્ર ઓળખની માંગણી કરી છે. સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ચિંતુબાનો...
દાદરા નગર હવેલીના દપાડા ગામનું આ દ્રશ્ય માત્ર સુંદરતાનું નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણનું જીવંત...
દાદરા અને નગર હવેલી: ઉનાળાની તીવ્ર અને દઝાડતી ગરમીમાં જ્યારે આખો વિસ્તાર તાપમાનથી તપી રહ્યો હોય, ત્યારે દાદરા અને નગર હવેલીના અંતરિયાળ વિસ્તાર દપાડામાં...
બિપિન ગોતાના ભાગીદાર નીકળ્યા કોંગ્રેસનું નવનિર્માણ કરવા હાં આ એ જ ગદ્દાર/દલાલ છે ગૌરવ...
વલસાડ: દક્ષિણ ગુજરાતમાં બિપિન ગોતા સાથે જોડાયેલા કેટલાક નેતાઓ કોંગ્રેસનું નવનિર્માણ કરવા નીકળ્યા હોવાના સમાચાર સામે આવતાં વિરોધીઓએ તેમને ‘ભાજપ સાથે સેટિંગ’ કરનારા ગૌરાંગ...
માંડવીમાં ગટરલાઈન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો ખુલ્લો ઘપલો: ડેમેજ સીમેન્ટના ભૂંગળા નાખતી એજન્સી પર લોકોનો રોષ
માંડવી: આજરોજ માંડવી નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા લાખો રૂપિયાના ભૂગર્ભ ગટરલાઈન પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. એજન્સી દ્વારા હલકી ગુણવત્તા...
નેશનલ-56ના બાયપાસ મુદ્દે ખેડૂતોના હિત માટે સાંસદ પ્રભુભાઈ વસાવા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને બીજી...
માંડવી: વાપી-શામળાજી રાષ્ટ્રીય રાજમાર્ગ-૫૬ના પ્રસ્તાવિત બાયપાસ માર્ગને કારણે પોતાની ઉપજાઉ જમીન અને આવાસો ગુમાવવાની આશંકામાં માંડવી તેમજ માંગરોળ તાલુકાના ખેડૂતો અને ગ્રામજનોએ સાંસદ પ્રભુભાઈ...
















