ખેરગામ પોલીસની કામગીરી સામે સવાલ: PI સામેની ફરિયાદની તપાસ જુનિયર PSI પાસે કરાવી અરજી...

0
ખેરગામ: આજરોજ ખેરગામ પોલીસ સ્ટેશનની કામગીરી અને શંકાસ્પદ તપાસ પદ્ધતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. આછવણી ગામમાં આવેલ માતૃકૃપા શોપિંગ સેન્ટરની...

વાંસદામાં મિત્રોની અનોખી મહેફિલ: પાર્ટી-ટ્રીપ નહીં, બાપ વિનાની બાળકીઓ સાથે પ્રીતિ ભોજનથી ખુશીઓની વહેંચણી

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઉમરકુઈ ખાતે આવેલી હરિ ૐ આશ્રમશાળામાં એક અનોખી અને હૃદયસ્પર્શી મિત્રોની મહેફિલ જોવા મળી. સામાન્ય સેલિબ્રેશન કે પાર્ટી-ટ્રીપની જગ્યાએ મિત્રોએ...

24 ઓગસ્ટ એટલે સાહિત્યિક ક્રાંતિ અને નિર્ભીક પત્રકારત્વ નવજાગરણના આદ્ય પ્રણેતા કવિ નર્મદનો જન્મદિવસ..કાર્યોના...

સુરત: અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય પ્રણેતા, પ્રખર સમાજસુધારક અને અદમ્ય યુગપુરુષ કવિ નર્મદ (નર્મદાશંકર લાલશંકર દવે) ગુજરાતી અસ્મિતા અને બૌદ્ધિક જાગરણના સાચા પ્રવર્તક રહ્યા...

સુરત સિવિલના સસ્પેન્ડેડ HOD ડૉ. સુમૈયા મુલ્લા સામે ગંભીર આક્ષેપો: સરકારી સાધનોનો દૂરપયોગ અને...

0
સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગના સસ્પેન્ડેડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (HOD) ડૉ. સુમૈયા મુલ્લા વિવાદોના વમળમાં વધુ ઊંડા ઉતરી રહ્યા છે. રેગિંગકાંડ અને...

ધરમપુરના રિક્ષાચાલકોની ટ્રાફિક અને પજવણી અંગે PIને રજૂઆત: સંકલન બેઠકમાં પ્રશ્ન ઉઠાવવા કલ્પેશ પટેલની...

0
ધરમપુર: ધરમપુર હાથીખાના વિસ્તારમાં રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રિક્ષાચાલકોને અવારનવાર નડતી મુશ્કેલીઓ અને પજવણી અંગે આજે પી.આઈ. (PI) શ્રીને રૂબરૂ મળીને વિસ્તૃત...

ખેરગામ–પીપલખેડ રૂટ પર GSRTC બસ સેવા ઠપ્પ: 250થી વધુ વિદ્યાર્થીઓ પરેશાન, ડો. નિરવ પટેલની...

0
ખેરગામ: ખેરગામથી પીપલખેડ હાઈસ્કૂલ રૂટ પર જાહેર પરિવહન વ્યવસ્થા ખોરવાતાં ૨૫૦થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બસ સેવા નિયમિત ન...

આદિવાસી પરંપરા અને સાંસ્કૃતિક વારસાને કેવળ ‘અંધશ્રદ્ધા’નું લેબલ લગાવીને નજરઅંદાજ કરી દેવાએ અપરિપક્વ વિચારસરણી...

0
સેલવાસ: આદિવાસી સમાજની જીવનશૈલી, પૂજા પદ્ધતિઓ અને માન્યતાઓ પાછળ કોઈ આડંબર નથી, પરંતુ પ્રકૃતિ સાથેનો અજોડ આત્મીય સંબંધ છે. જ્યારે આપણે આ પરંપરાઓને ઊંડાણપૂર્વક સમજીએ...

નકલી દારૂ કાંડ મુદ્દે AAP આક્રમક: માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઉચ્ચસ્તરીય તપાસની માગ..

0
માંડવી: ભાવનગર જિલ્લાના ખરકડી ગામે બનેલી કથિત નકલી દારૂ અથવા મિથેનોલ કાંડની ગંભીર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી...

“ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે” ના નારા ગુંજ્યા વલસાડમાં: લઠ્ઠાકાંડના વિરોધમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ

0
વલસાડ: ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી 6 લોકોના મોત અને 33થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ઘટનાના વિરોધમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ...

ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વાંસદાની મુલાકાત: સંગઠન મજબૂત કરવા અને જનસંપર્ક વધારવા કાર્યકરોને...

0
વાંસદા: વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના વાંસદા સ્થિત જનસંપર્ક કાર્યાલયની ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વાંસદા ભાજપ પરિવારના...