દાનહ કોંગ્રેસ દ્વારા રોડના ખાડામાં વૃક્ષો અને ભાજપના ઝંડા લગાવીને કરાયો વિરોધ..

દાનહ: આજરોજ દાદરા નગર હવેલી કોંગ્રેસ દ્વારા રોડના ખાડામાં વૃક્ષો અને ભાજપના ઝંડા રોપીને પ્રદેશમાં ખરાબ રોડના ખાડા પુરવા માટે પ્રશાસનને સંદેશ આપી અને...

દાનહના દૂધની ખાતે પ્રાકૃતિક સંવાદ-5.0 નું આયોજન..

દાદરા નગર હવેલી: આજરોજ દાનહના દૂધની ખાતે પ્રાકૃતિક સંવાદ-5.0 નું આયોજન થયું હતું.આ સંવાદમાં આદિવાસી સમાજના આર્થિક, સામાજિક ઉત્થાન માટે સંવાદ કરવામાં આવ્યો હતો....

ટ્રીબ્યુટ ટ્રાઈબલ ગ્રુપ દ્વારા દાનહ મુક્તિ દિનની અનોખી રીતે ઉજવણી.. જુઓ વિડીઓ..

દાનહ: ટ્રીબ્યુટ ટ્રાઈબલ ગ્રુપ અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા દાનહની અંતરિયાળ પ્રાથમિક શાળા ખડકુનિયા ખાતે દાનહ મુક્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. 2 જી ઓગસ્ટના...

નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દાનહ અને દમણ-દિવના NSS ચાર સ્વયંસેવકો ભાગ લેશે..

દાનહ દમણ-દીવ: નવી દિલ્હીના લાલ કિલ્લા પર આયોજિત થનારી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સમગ્ર ભારતમાંથી 400 રાષ્ટ્રીય સેવા યોજના સ્વયંસેવકો અને 20 પ્રોગ્રામ ઓફિસર ભાગ લેશ....

વારલી સમાજના તેજસ્વી તારલાઓનું વારલી સંગઠન દ્વારા કરાયા સન્માનિત..

0
સંઘપ્રદેશ: ગતરોજ દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ વારલી સમુદાયના પ્રમુખ શંકરભાઈ ગોરાતની અધ્યક્ષતામાં વારલી સમાજના શિક્ષણ ક્ષેત્રમાં તેજસ્વી તારલાઓનું વારલી સંગઠન દ્વારા સન્માનિત કરીને...

દાનહના ટીનોડા ગામમાં ફોર વ્હીકલ ઝાડ સાથે અથડાતા સર્જાયો અકસ્માત

દાનહ: અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે ગતરોજ દાદરા નગર હવેલી ટીનોડા ગામમાં રાતના સમયગાળામાં અલ્ટો ગાડી DN.09-C-2186 ગાડી રસ્તાની સાઈટ...

PMJAY યોજનાના લાભ આપી દાદરા નગર હવેલીના લોકોને રાહત આપવા આદિવાસી સાંસદ કલાબેનની લોકસભામાં...

0
દાનહ: દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં કહ્યું કે વર્તમાન સમયમાં પણ દાદરા નગર હવેલીમા સ્થાનિક લોકોને PMJAY યોજનાનો લાભ મળતો નથી ત્યારે...

દાદરા નગર હવેલીના સ્વાતંત્ર્ય સેનાની વસંતરાવ પ્રસારનું અવસાન.. ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સલામી...

સેલવાસ: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવા પુણેથી આવેલા સ્વાતંત્ર્ય સેનાની વસંતરાવ પ્રસારનું 17મી ઓગસ્ટે મહારાષ્ટ્રના પુનામાં તેમના નિવાસસ્થાને અવસાન થતાં...

દાનહમાં સંવિધાન ગૌરવ સમિતિના કાર્યકરો કલેકટર વિરદ્ધ કેમ બેઠા ભૂખ હડતાળ પર..? જાણો: જુઓ...

0
સેલવાસ: ગતરોજ દાનહ વિસ્તારમાં સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા બાબાસાહેબ આંબેડકર તથા છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ અને ડોક્ટર આંબેડકર ભવન નિર્માણ માટે 27 એપ્રિલ 2022ના...

મધુબન ડેમમાં માંથી 1,70,000 ક્યુસેક પાણી છોડતા કાંઠાના વિસ્તારને કર્યા એલર્ટ

0
દેશ અને રાજ્યમાં ચોમાસુ જામ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાતા લૉ પ્રેશરને કારણે વરસાદનું પ્રમાણ પણ વધી રહ્યું છે. વાત ગુજરાતની કરીએ તો ઘણા સમયથી...