વલસાડ: ભારે વરસાદને પગલે મધુબન ડેમના 7 દરવાજા ખોલાયા, વહીવટી તંત્રની થયું એલર્ટ

0
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે 6...

ડાંગ જિલ્લામાં વરસાદી પાણી જ પાણી, જાહેર અને ગામોને જોડતા માર્ગો બંધ અને ઘણાં...

0
ડાંગ: દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના ગામડાઓમાં સતત બીજા દિવસે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળી:-ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે અંબિકા...

નવસારી જિલ્લાના તાલુકાઓમાં મનમૂકી વરસતા મેઘરાજા..

0
નવસારી: છેલ્લા 24 કલાકમાં સમગ્ર નવસારીના તાલુકાઓમાં નવસારીમાં 10 મિમી, જલાલપોરમાં 11 મિમી, ગણદેવીમાં 55 મિમી, ચીખલીમાં 25 મિમી, ખેરગામમાં 15 મિમી અને વાંસદા...

સતત વરસતા વરસાદમાં આદિવાસી ખેડૂતોની મન કી બાત..

0
નવસારી: પહેલા અપુરતા વરસાદના કારણે અને હાલમાં સતત વરસી રહેલા ભારે વરસાદ પડવાથી નુકસાન ખુબ જ મોટું નુકશાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે....

આડા સબંધમાં રહેતા યુવક અને પરણીતાએ જાણો ક્યાં અને કેમ ? ખાધો ગળેફાંસો !

0
ધરમપુર: આપણા સમાજમાં અનૈતિક સંબધો ઘણીવાર આપણું જીવન ટુંકાવવા માટે મજબુર કારી દેતા હોય છે ત્યારે પરિણીત સ્ત્રી અને અપરણીત યુવક વચ્ચે ચાલતા આડા...

ચીખલી TDOના આદેશનું ઉલ્લંઘન કરનાર સમરોલી ગામના સરપંચને પદેથી કરાયા દૂર

0
ચીખલી: ચીખલી તાલુકાના સમરોલી ગામમાં ગેરકાયદેસર બાંધકામ અંગે ટીડીઓને હુકમને માન્ય નહીં રાખનાર સરપંચ મંગુભાઇ તળાવીયાને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. સરપંચ પદભ્રષ્ટ...

રાજ્ય મંત્રી નિમિષા સુથારને પદ પરથી હટાવવા માટે જનક્રાંતિ સેનાએ ઉમરપાડામાં આપ્યું આવેદનપત્ર

0
ઉમરપાડા: આજરોજ ઉમરપાડા તાલુકા મામલતદારશ્રીને નિમિષા સુથારના ખોટાં આદિવાસી પ્રમાણપત્ર મેળવી ધારાસભ્ય અને આદિવાસી મંત્રી બનાવવા બદલ આદિવાસી લોકોમાં આક્રોશને લઈને ઉમરપાડા તાલુકામાં જનક્રાંતિ...

પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે બીલીમોરા શહેર ભાજપા આદિજાતિ મોરચા દ્વારા શિબિરનું આયોજન

0
બીલીમોરા: આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૧ માં જન્મદિવસ નિમિત્તે "સેવા અને સમર્પણ" કાર્યક્રમ અંતર્ગત બીલીમોરા શહેર ભાજપા આદિજાતિ મોરચા દ્વારા બીલીમોરા શહેરમાં...

આજના ભારત બંધના એલાનના પગલે વાંસદામાં કોંગ્રેસી કાર્યકર્તાને કરાયા ડીટેઇન.. આ મુદ્દે તેમણે શું...

0
વાંસદા: ખેડૂતોના ભારત બંધના એલાનમાં સરકારના વિપક્ષ એટલે કોંગ્રેસે ટેકો જાહેર કારી ભારત બંધને સમર્થન આપ્યું હતું જેના પગલે વાંસદા તાલુકાના 6 જેટલા કોંગ્રેસી...

ધરમપુર ડેપોની બંધ કરાયેલી બસોને શરુ કરાવવા વિદ્યાર્થીઓએ કલ્પેશ પટેલની આગેવાનીમાં આપ્યું આવેદનપત્ર

0
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં જે કોરોના કાળ દરમ્યાન બસો બંધ કરવામાં આવી હતી અને તેના લીધે વિદ્યાર્થીઓને અપડાઉન કરવામાં ખુબજ તખલીફ પડતી...