આદિજનને જાતિના દાખલા કાઢવા માટે વિવિધ પુરાવા માંગી સરકાર ધક્કા ખવડાવવાનું બંધ કરે: કલ્પેશ...
ધરમપુર: આજરોજ સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા જે આદિવાસીઓને જાતિના દાખલા કાઢવામાં પડતી મુશ્કેલીના ઝડપી નિરાકરણ લાવવા માટે ધરમપુર મામલતદાર કચેરી ખાતે TDO સાહેબના...
નર્મદા જિલ્લામાં માર્ગ મકાન પંચાયત વિભાગ આખરે જાગ્યું, માર્ગ મરામત અભિયાન ધરાયું હાથ
રાજ્ય સરકાર દ્વારા માર્ગ મરામત મહાઅભિયાન હેઠળ ચોમાસાના વરસાદના લીધે રસ્તામાં ખાડા પડી ગયા હોય તેવા ડામર રસ્તાના પેચવર્ક તેમજ રસ્તાની બંને સાઇડ લોકોને...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રોડ રસ્તાના રિપેરિંગ માટે 74.70...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયમાં ભારે વરસાદને કારણે આ વર્ષે રાજ્યના નગરોમાં માર્ગ રસ્તાઓને થયેલા નુકસાનની મરામત અને રોડ રિસરફેસના કામો માટે 74.70 કરોડ રૂપિયા...
નર્મદા: જાતિના દાખલા માટે પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવા BTTSએ આપ્યું આવેદનપત્ર
નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા સહીત અન્ય તાલુકા અને જિલ્લાઓમાં જાતિના દાખલા મેળવવા માટે આદિવાસી સમાજના લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા BTTS દ્વારા આવેદનપત્ર...
ટેકનોલોજીકલી એડવાન્સ થઈને યુવાનો આત્મનિર્ભર ભારતના નિર્માણને નવી દિશા આપશે :શિક્ષણ મંત્રી
પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી પી. ડી. ઈ. યુ. ગાંધીનગર ખાતે યોજાયેલા "એડિટિવ મેન્યુફેકચરીંગ એન્ડ એડવાન્સ્ડ મટીરિયલ્સ-2021" વિષયક ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શુભારંભ...
બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પાંચમા આરોપી PSI જે.એસ.પટેલનની થઇ ધરપકડ
ચીખલી: નવસારીના બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં 6 આરોપી પૈકી ચાર આરોપીને LCB દ્વારા થોડા દિવસ પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ગતરોજ પાંચમા...
જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓની જાણ રાજ્યપાલ થવી જ જોઈએ: પંકજ પટેલ
નવસારી: આજરોજ આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓના નિરાકરણ બાબતે ભારતીય ટ્રાઈબલ પાર્ટી નવસારી દ્વારા નવસારી જિલ્લા કલેકટરશ્રી મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર મોકલવામાં...
આદિજનને જાતિના દાખલા કાઢવામાં પડતી મુશીબત અંગે કપરાડામાં કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર
કપરાડા: વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં બહુચર્ચિત બનેલા વિષય એટલે કે અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોને જાતિના દાખલા માટે સરકારે માગણી કરેલ ચાર પેઢીના પુરાવા બાબતે...
વાંસદામાં પિતૃઓને શ્રદ્ધાપૂર્વક પિતૃ તર્પણ વિધિનું થયું આયોજન
વાંસદા: દરેક ધર્મમાં, સંસ્કૃતિઓમાં દિવંગત પિતૃઓનાં તર્પણ માટે એક યા બીજી વિધિ હોય જ છે. ગતરોજ નવસારી જિલ્લાના વાંસદાના વાંગણ ગામમાં આવેલ નદી પર...
વલસાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રિડમ રન અને ક્લીન ઇન્ડિયા રન યોજાઇ
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર વલસાડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રિડમ રન અને ક્લીન ઇન્ડિયા રનનું...
















