કપરાડામાં કોરોનાના કઠણ કાળમાં કેશવી ફાઉન્ડેશને કર્યું વસ્ત્રદાન અને અન્નદાન !
કપરાડા: આપણા પૂર્વજો દ્વારા શરુ કરવામાં આવેલી વસ્ત્રદાન અને અન્નદાનની પરંપરાને આગળ ધપાવતા હોય તેમ આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આંબા જંગલ તથા સાહુડા...
કાકડાંનું વૃક્ષ આદિવાસી સમુદાયના દાંપત્યજીવનની સંસ્કૃતિનું એક પ્રતિક
દક્ષિણ ગુજરાતમાં આવેલા આદિવાસી વિસ્તારના સમૃદ્ધ જંગલમાં અનેક પ્રકારની વિવિધતાં ધરાવતાં વૃક્ષો સચવાયેલાં છે. એમાંનું એક વૃક્ષ એટલે કાકડો. પ્રદેશમાં વસતા આદિવાસી લોકો કાકડાંનાં...
વાંસદા તાલુકામાં બાકડા ગ્રુપે વિના મુલ્યે સેવા માટે ફરતી મૂકી એમ્બુલન્સ
વાંસદા: ગતરોજ વાંસદાના બાકડા ગ્રુપ તરફથી આખા વાંસદા તાલુકામાં વિના મુલ્યે સેવા આપવા ફરતી એમ્બુલન્સનો આરંભ વાંસદાના રાજવી પરિવારના વંશજના હસ્તે રીબીન કાપી સ્થાનિક...
વલસાડ જિલ્લાના તાલુકાઓમાં મનમૂકી વરસી રહ્યા છે મેઘરાજા..
વલસાડ: હાલમાં વલસાડ જિલ્લામાં ચોમાસુ ધીમીગતિએ આગળ ધપી રહ્યું છે ત્યારે ગતરોજ વલસાડના જુદા જુદા તાલુકામાં ધરમપુર, વાપી, પારડી, કપરાડા ઉમરગામમાં મેઘરાજા મન મૂકીને...
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આદિવાસી લોકોની ખાદ્ય વનસ્પતિઓમાની એક ‘ભોપીડ’
વાંસદા: વર્તમાન સમયમાં ચોમાસાં બેસવાના સાથે જ આદિવાસી વિસ્તારમાં વિવિધ જાતના કંદ-મૂળ અને અનેક જાતના જમીનમાંથી ઊગી નીકળતી ખાદ્ય વનસ્પતિઓનો આદિવાસી સમાજનાં લોકો લાહવો...
વાંસદાના સર્કીટ હાઉસમાં ભાજપના નવનિયુક્ત લઘુમતી મોર્ચાના હોદ્દેદારોની યોજાઈ મિટિંગ !
વાંસદા: ગતરોજ લઘુમતી મોર્ચાના નીમાયેલા પ્રમુખ શ્રી અંસારી મુઝફ્ફર પ્રભારી જાવેદ દરેબી મહામંત્રી રઝાક હાસમ મુલતાની ઉપપ્રમુખ મોઈનુલ શેખ આરીફ પઠાણ આસિફ શેખ મંત્રી...
વલસાડમાં પી. ડી. લાઈફ રેસ્ક્યું યુવા ગ્રુપ- બોરપાડા દ્વારા કરવામાં આવી રક્તદાન શિબિર
કપરાડા: કોરોનાના આ કઠણ કાળમાં વલસાડના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં પી. ડી. લાઈફ રેસ્ક્યું યુવા ગ્રુપ- બોરપાડા દ્વારા જનજાગૃતિ અને યુવાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન...
જાણો: ક્યાં વાલીઓનો અવાજ બની કોંગ્રેસી નેતાઓએ સ્કૂલોની ફ્રી મુદ્દે આપ્યું આવેદનપત્ર
પારડી: કોરોનાના કપરા કાળમાં લોકો એવા પણ પરેશાન છે ત્યાં જ વલસાડ જિલ્લામાં આવેલી સ્કૂલવાળાઓ તરફથી પણ અવાર-નવાર બાળકોના વાલીઓને ફ્રીને લઈને ફોન-પર-ફોન કરી...
ચીખલીના માર્ગો પર ઠેર ઠેર ભરાયેલા પાણીએ ચોમાસું બેસી ગયાની આપી સાબિતી
ચીખલી: ગતરોજ સવારથી જ ચીખલીમાં પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી છુટા છવાયા વરસાદ વચ્ચે ચોમાસુ ધીમી ગતિએ જામવા માંડયાની સાબિતી આપી રહ્યું છે. છેલ્લા બે-ત્રણ...
વાંસદાના રાણી ફળીયામાં વીજળીના ૩ થાંભલા થયા ધરાશય: કોઈ જાનહાની નહિ
વાંસદા: પ્રદેશમાં ચાલુ થયેલા ચોમાસાના વરસાદના કારણે હવે વીજળીના તારો તૂટવાની અને વીજ સ્થંભ તૂટી જવાના બનાવ બનવા લાગ્યા છે ગતરોજ જ નવસારીના વાંસદા...
















