ધરમપુરમાં ભવ્ય બેઠક: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં લક્ષ્ય સાથે BJPએ વિજયનો કર્યો શંખનાદ

0
ધરમપુર: આગામી 26-04-2026ના રોજ યોજાનાર વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરમપુર તાલુકા મોટી ઢોલડુંગરી ગામમાં મહત્વની બેઠકનું આયોજન...

બિનહરીફ ઉમેદવારની જીત ઘોષિત ન કરવી જોઈએ: લોકશાહીમાં જનતાના મત અધિકારનું રક્ષણ કરવા NOTA...

0
નવસારી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બિનહરીફ ઉમેદવારોના મુદ્દે લોકશાહીના મૂળ સિદ્ધાંત પર સવાલ ઊઠ્યો છે. ઘણા નાગરિકો અને લોકશાહી વિદ્વાનોનું કહેવું છે કે, બિનહરીફ ઉમેદવાર...

યુવા ટાઉનહોલમાં ઉર્જા અને ઉમંગનો સંગમ: વાપીમાં ભાજપનો યુવાઓ સાથે સીધો સંવાદ

0
વાપી: ગતરોજ વલસાડ જિલ્લાના વાપી મહાનગર ખાતે ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા આયોજિત “યુવા ટાઉનહોલ– ઉર્જા, ઉમંગ અને ઉદ્દેશ્યનો સંગમ” કાર્યક્રમનું આજે ભવ્ય અને...

બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ સ્થળોએ ભવ્ય કાર્યક્રમોનુ આયોજન..

0
વલસાડ: ભારતીય બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરની 136 મી જન્મજયંતિ નિમિતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા લસણપોર અને તીઘરા ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....

વિકાસના નામે નવસારી મહાનગરપાલિકા દ્વારા વિસ્થાપનના વિરોધમાં આદિવાસી સમાજની મહારેલી..

0
નવસારી: આજરોજ નવસારી મહાનગરપાલિકા બનવાની સાથે ટાઉનપ્લાનિંગ અને વિકાસકામોના નામે છેલ્લા 3-4 પેઢીઓથી રહેતા 55-60 જેટલાં વિસ્તારોના આદિવાસી પરિવારોને ઘરખાલી કરવાની નોટિસો મળતા 35000...

આશ્રમશાળાની બેદરકારીથી વીજ કરંટ લાગતા ધો. 9 ની આદિવાસી વિદ્યાર્થિની ગંભીર ઘાયલ: કેમ રહી...

0
ઉમરપાડા: 11 એપ્રિલ 2026 ના રોજ બપોરે 10 વાગ્યાની વચ્ચે નાનછલ કન્યા છાત્રાલય (આશ્રમ શાળા), ઉમરપાડામાં વીજ લાઇનની બેદરકારીને કારણે ધોરણ-૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની...

આવું ‘દિવ્યજ્ઞાન’ દિવ્યભાસ્કરને કઈ રીતે પ્રાપ્ત થયું હશે ?

0
ગુજરાત: દિવ્યભાસ્કર આશારામ પર સિરીઝ ચલાવે છે. 15 એપ્રિલ 2026ના રોજ એપિસોડ નંબ-37નું શીર્ષક આવું છે: “સંભોગ નથી થયો એટલે બળાત્કાર થયો ન કહેવાય;...

સ્થાનિક સ્વરાજની ચુંટણી ધાક-ધમકી અને પૈસાનો ખેલ: આ લોકશાહી છે કે નાગાઈ ? રમેશ...

0
રાજનીતિ: ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 (મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત)ની 15 એપ્રિલ 2026 સુધીની સ્થિતિ જોઈએ તો આપણે કહી શકીએ કે...

મુળે ધરમપુરના આદિવાસી મામલતદારની આત્મહત્યા કરશે ઉથલપાથલ : શું કહે છે અનંત પટેલ અને...

0
ઉમરગામ: ધરમપુરના શેરીમાળ ગામના ઉમરગામમાં મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા દલપતભાઈએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કર્યાના અકાળ અવસાનથી આદિવાસી સમાજ અને...

ડો.બાબાસાહેબ આંબેડકરની 136 મી જન્મજયંતી નિમિતે નવસારી ખાતે જાતિ મુક્ત ભારતના સમતા સન્માન સમારંભ..

0
નવસારી: ડો.બાબાસાહેબ આંબેડકરની 136 મી જન્મજયંતી નિમિતે નવસારી ખાતે જાતિ મુક્ત ભારતના સમતા સન્માન સમારંભ યોજાયો. પાટીદાર સમાજ ભવન જલાલપોર ખાતે યોજાયેલ ફ્રી મેગા...