વલસાડ ઇન્ડિયન મેડિકલ એસોસિએસન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી એક શામ દેશ કે નામ...
વલસાડ: ગતરોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએસન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી એક શામ દેશ કે નામ કાર્યક્રમ અંતર્ગત અનેક વીરશહીદોની શહાદતને પગલે મળેલી આઝાદીના 75...
તાપી જિલ્લાનું ગૌરવ વધારતા ઉમરવાવદૂર ગામના રોશન ચૌધરી
તાપી: ભારત સરકારનું સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત સાહિત્ય અકાદેમી દ્વારા અંતરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસ તથા આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર આયોજીત અખિલ ભારતીય આદિવાસી લેખક...
કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સ્વાતંત્ર્ય દિવસની પ્રથમવાર કરાઈ ઉજવણી
કેવડીયા: દેશભરમાં અનેક એવા સ્થળો છે ત્યાં પહેલી વાર સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે ત્યારે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને સરદાર...
વલસાડ જિલ્લા પ્રવાસન વિભાગ દ્વારા વિલ્સન હિલના શ્રેષ્ઠ ફોટોગ્રાફસ સ્પર્ધામાં ખેરગામના ફોટોગ્રાફર પરિમલ પટેલ...
ખેરગામ: ગતરોજ ખેરગામ રમેશ સ્ટુડિયોના જાણીતા અને સૌના માનીતા ફોટોગ્રાફર પરિમલ પટેલે વર્ષોથી પોતાની સુંદર અને મનમોહક ફોટોગ્રાફીથી અનેકના સ્થાનિકોના હૃદયમાં મજબૂત સ્થાન મેળવ્યું...
ગરૂડેશ્વરના ગાડકોઇ ગામમાં રાષ્ટ્રીય પક્ષી મોર હર ઘર તિરંગા યાત્રામાં જોડાઈ, આઝાદીની 75મી વર્ષગાંઠનો...
કેવડીયા: ભારત આઝાદીની 75મી વર્ષગાંઠનો જશ્ન મનાવી રહ્યું છે. 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસને લઇને તૈયારી પુરજોશમાં ચાલુ છે, અને હવે આ અંતિમ...
વાંસદાના અંકલાછની પ્રા.શાળાના બાળકોમાં આર્મડ ફોર્સ ગ્રુપ દ્વારા સ્ટેશનરીના સાધનો અને રાશન કીટનું વિતરણ
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં પહેલા અને બીજા ધોરણના અભ્યાસ કરતા કુલ ૧૦૦ વિદ્યાર્થીઓને આર્મડ ફોર્સ ગ્રુપ દ્વારા અભ્યાસમાં ઉપયોગી...
કપરાડાનું નિષ્ઠુર અને બહેરું બનેલું તંત્ર ક્યારેક શાળામાં ભણતાં નાના ભુલકાંઓનો જીવ લેશે હો.....
કપરાડા: અંતરિયાળ વિસ્તારોમાં વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવાઈ પણ છે પણ જેમાં જરૂરીયાત છે એ વિકાસના કામો ની ન વાતો થાય છે ન ગ્રાન્ટ...
કપરાડાના ચવરા ગામમાં ઢોડિયા સમાજ સેવા ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા બાળકોને કપડા અને વૃદ્ધ માતાઓમાં...
કપરાડા: આજરોજ ઢોડિયા સમાજ સેવા ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા કપરાડાના ચવરા ગામમાં પ્રાથમિક શાળાના બાળકોની સાથે સમૂહ ભોજન અને ગામની વૃદ્ધ માતાઓ અને સ્કૂલના બાળકોને...
વલસાડમાં પારડીની રોહિણા આશ્રમશાળામાં યોજાયો 73 મો વનમહોત્સવ: રાજય મંત્રીશ્રી નરેશભાઇ પટેલ રહ્યા ઉપસ્થિત..
વલસાડ: પારડી તાલુકાના રોહિણા આશ્રમશાળા ખાતે જિલ્લા કક્ષાનો 73મો વન મહોત્સવમાં રાજયના આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના મંત્રીશ્રી નરેશભાઇ પટેલ વલસાડ...
ખેરગામમાં પુરમાં બેહાલ પરિવારની મદદે.. નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી પ્રમુખ અને તેમની યુવા ટીમ..
ખેરગામ: થોડા દિવસ પહેલા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે ઘણા ગામોના ઘરો ડુબાણમાં ગયા હતા તેમાં એક ઘટનામાં ખેરગામ તાલુકાના વાડ ગામના આમલીમોરા મંદિર...
















