શબ્દોથી અજાણ પણ આચરણમાં સંવિધાન: ધરમપુરના આદિવાસી વિસ્તારોમાં ‘કોહેઝન ફાઉન્ડેશન’નું પ્રેરણાદાયી કાર્ય..

0
ધરમપુર: ભારતના બંધારણ સાચી સાર્થકતા પુસ્તકોમાં નહીં પણ લોકોના આચરણમાં રહેલી છે. ગુજરાતના વલસાડ જિલ્લાના અંતરિયાળ ધરમપુર તાલુકાના ગામડાઓમાં આ દ્રશ્ય જીવંત જોવા મળે...

ચૂંટણી પૂરી થતાં જ રસ્તાઓના કામ સ્થગિત, વલસાડના તીઘરા ગામના ગ્રામજનો આક્રોશમાં..

0
વલસાડ: તીઘરા ગામના વિકાસના કામો ચૂંટણી પહેલાં રાજકીય લાભ મેળવવા માટે શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ તમામ રસ્તાઓના કામ અટકાવી...

ખેરગામમાં નિયમિત લોક દરબારની માંગ: આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવ પટેલની DSP સમક્ષ રજૂઆત..

0
નવસારી: આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઇ પટેલે જિલ્લા પોલિસ અધિક્ષક રાહુલ પટેલ સમક્ષ ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે નિયમિત “લોક દરબાર” યોજવાની...

ગુજરાતનું નવું વહીવટી મૉડલ: હવેથી 20 સરકારી સેવાઓ મળશે વોટ્સએપ પર..

0
​ગુજરાત: ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચતા, ગુજરાત સરકારે ગ્લોબલ ટેક કંપની ‘મેટા’ (Meta) સાથે એક મહત્વપૂર્ણ કરાર કર્યો છે. આ ડીલ અંતર્ગત...

કપરાડામાં પાણી વ્યવસ્થાપનના મહત્વાકાંક્ષી કાર્યોનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કર્યું સ્થળ પર નિરીક્ષણ

0
કપરાડા: આજરોજ કપરાડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જીતુભાઈ એચ. ચૌધરીએ આજે વિસ્તારના વિવિધ ગામોમાં ચાલી રહેલા મોટા ચેકડેમ અને વિયરના કામોનું સ્થળ પર જઈને નિરીક્ષણ...

ઉમરગામમાં હૃદય કંપાવી દેનારી ઘટના: એક જ ઘરમાં ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ મળ્યા, માતા...

0
ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં એક ભયાનક અને હૃદયવિદારક ઘટના સામે આવી છે. એક જ પરિવારમાંથી ૯ માસના જુડવા બાળકો અને...

NEET રી-એક્ઝામ માટે વિનામૂલ્યે પરિવહનની માંગ: ડો. નિરવ પટેલે ગુજરાત સરકારને કરી અપીલ..

0
નવસારી: NTAની બેદરકારીને કારણે NEET UG 2026નું પેપર લીક થવાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે. આ વખતે ૨૧ જૂન ૨૦૨૬ના રોજ યોજાનાર...

દક્ષિણ ગુજરાતમાં ચોમાસા પહેલાં ખેડૂતો કરે છે વિશેષ તૈયારી, ‘રોયુ’ માં બનાવે છે કુદરતી...

ઉમરપાડા: ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ દક્ષિણ ગુજરાતના ઉમરપાડા વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરોમાં વિશેષ તૈયારીમાં લાગી જાય છે. વરસાદ પડવાની શરૂઆત થાય એ...

ધરમપુરમાં રાજચંદ્ર ટ્રસ્ટ સંચાલિત રાજ ઉપહાર પ્રોડક્શનની મહિલા કર્મચારીઓની હડતાળ: ધારાસભ્ય અરવિંદ પટેલની ચુપ્પી..

0
ધરમપુર: છેલ્લાં ત્રણ દિવસથી રાજચંદ્ર ટ્રસ્ટ સંચાલિત રાજ ઉપહાર કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન મળતાં આકસ્મિક હડતાળ પાડી...

આદિવાસી ગૌરવ: પરિશ્રમ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ: ઉખરેલીના શિક્ષક પુત્ર દિવ્યાંગભાઈ બન્યા સચિવાલયમાં ઉપસચિવ

0
સંતરામપુર: આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે કે સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામના વતની દિવ્યાંગભાઈએ પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરીને માત્ર 38 વર્ષની યુવાન વયે...