ચીખલીના રાનકુવામાં સમસ્ત આદિવાસી સમાજ રાનકુવા ઝોન દ્વારા ભવ્ય રાત્રી કબડ્ડી અને રસ્સાખેંચ સ્પર્ધાનું...
ચીખલી: મોબાઈલના યુગમાં માટી સાથે જોડાયેલી પરંપરાગત રમતોને ઉજાગર કરતો 'રાનકુવા ઝોન'નો સરાહનીય પ્રયાસ રૂપે ચીખલી રાનકુવામાં સમસ્ત આદિવાસી સમાજ રાનકુવા ઝોન દ્વારા ભવ્ય...
વાંસદાના હવસખોર અને સત્ય સાંઈ સ્કુલ અને નર્સિંગ કૉલેજના ડાઈરેક્ટર, દિશાંત કમલેશ ઠાકોરને આદિવાસી...
વાંસદા: ગત દિવસોમાં સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં આદિવાસી દીકરી સાથે જે અપકૃત્ય આચરવામાં આવી તે ખુબ જ ગંભીર બાબત છે. સમસ્ત આદિવાસી સમાજ...
ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા બાબતે ડો.અમિત પટેલને વાંસદા પ્રાંત અધિકારીની ક્લીનચિટ: નારાજ ફરિયાદીની કલેકટરને ફરિયાદ..
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના આછવણી ગ્રામપંચાયતના સત્તાધીશોની રહેમરાહે ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા ચલાવવા બાબતે ડો.અમિત પટેલને વાંસદા પ્રાંત અધિકારી દ્વારા ક્લીનચિટ આપવામાં આવતા નારાજ ફરિયાદી...
ગુજરાત રાજ્યને મળશે પોતાનું એન્ટિવેનમ.. ધરમપુરના SRIના વાઇસ-ચેરમેન ડૉ. ડી.સી. પટેલે શું કહ્યું..
વલસાડ: ગુજરાતમાં સર્પદંશથી થતા મૃત્યુદરને ઘટાડવા માટે રાજ્ય સરકાર એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત ટૂંક સમયમાં પોતાનું રિજન-સ્પેસિફિક (પ્રાદેશિક) એન્ટિવેનમ લોન્ચ કરવા જઇ રહી છે....
ધરમપુરના રાજપુર તલાટ ગામના શાળાના નવા મકાનનું ઉદ્ઘાટન.. કલ્પેશ પટેલને લઈને શું છે રાજપુર...
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના રાજપુર તલાટ ગામની પ્રાથમિક શાળાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમાં મોટી ઢોલડુંગરી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ પણ આજે ભાજપની ટીમ...
મધ્યાહન ભોજન બનાવતું ‘નાયક ફાઉન્ડેશન’ ફરી અવળચંડાઈ..ખેરગામની શાળામાં 200 બાળકો સાથે ભોજનના નામે ખિલાવડ
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન પીરસતી વેળાએ ચણા ચાટમાંથી એક કાપડની પોટલી મળી આવી આ પોટલીમાં કોઈ રાસાયણિક પદાર્થ હોવાનું...
વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ..
વાંસદા: સાંસદ ધવલ પટેલ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત આવ્યો છે તેમ તેમની વાંસદા તાલુકા અને તેની આસપાસના...
નર્મદામાં “જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ”ની બેઠકમાં ચૈતર વસાવાએ જનહિત કયા કયા પ્રશ્નો...
નર્મદા: ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા નર્મદા જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ સમિતિની બેઠક બાદ મીડિયા સમક્ષ મહત્વપૂર્ણ...
ઉમરગામની બોરલાઈ કોલેજમાં દીકરી પલક પર માનસિક ત્રાસ ગુજારી આત્મહત્યા કરવા મજબુર કર્યાનો માતાપિતાનો...
ઉમરગામ: ઉમરગામ તાલુકામાં આવેલ શ્રીમતી સરસ્વતીબેન કનૈયાલાલ બોરલાઈવાલા મહિલા અધ્યાપન મંદિર,બોરલાઈ કોલેજના પરિસરમા ભણતર દરમ્યાન માનસિક ત્રાસ ગુજારી આત્મહત્યા કરવા મજબુર કર્યાનો આક્ષેપ સાથે...
અનંત પટેલની રજુવાત ફળી,આદિવાસી વિદ્યાર્થીઓના સપના થયા સાકાર..વાંસદામાં નવી વિજ્ઞાન પ્રવાહ કોલેજને મળી મંજુરી
વાંસદા: આદિવાસી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રેહતા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની રજુવાતોને પગલે વાંસદા તાલુકાના નવી વિજ્ઞાન પ્રવાહના કોલેજની મંજુરી મળતાં વિદ્યાર્થી...
















