રાજપીપળાના પોઇચા બ્રિજથી નદીમાં કૂદતા પહેલાં પુત્રી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી…
રાજપીપળા: રાજપીપળાના કેળાના વેપારીએ બે દિવસ પહેલાં પોઇચા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી દીધું હતું. પોલીસની તપાસમાં વેપારીએ નદીમાં ઝંપલાવતાં પહેલાં પુત્રીને દગો કરી રૂપિયાની...
ઝઘડિયા તાલુકાના માલીપીપર ગામ ખાતે પ્રા. શાળાના ઓરડાઓના બાંધકામમાં ભષ્ટ્રાચાર અંગે આચાર્ય એ આક્ષેપ...
ભરૂચ: ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આવેલમાલીપીપર ગામની પ્રાથમિક મિશ્રશાળા ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ હેઠળ આવતી હોય ત્યારે આ પ્રાથમિક મિશ્રશાળા...
વડાપ્રધાન PM મોદી સેલવાસ, સુરત અને નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી…
ગુજરાત: PM મોદી 2-3 માર્ચે ગીર અને જામનગર આવ્યા બાદ આજે (7 માર્ચ, 2025) ફરી ગુજરાત આવી રહ્યા છે. આમ તેઓ 4 દિવસમાં બીજી...
ઝઘડિયાના સારસા ગામની માધુમતી ખાડીમાંથી ગેરકાયદેસર રેત ખનન કરતા ઝડપાયેલ લીઝ સંચાલક સામે ભૂસ્તર...
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીકથી વહેતી માધુમતી ખાડીમાં થતાં રેત ખનનના મુદ્દે અવારનવાર વિવાદ ઉભો થાય છે. ત્યારે હાલમાં સારસા ગામે માધુમતી...
ચીખલીના ટાંકલ ચોકડી પર મરઘાં વાહક ટેમ્પોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ બધુ મળીને થયું...
ચીખલી: ચીખલી તાલુકાના ટાંકલ ચાર રસ્તા નજીક મધ્યરાત્રે એક ગંભીર આગની ઘટનાનો બનાવ બનવા પામ્યો હતો આ ઘટનામાં ટાંકલ ચોકડી પર મરઘાં વાહક ટેમ્પોમાં...
વલસાડવાસીઓ જાણો.. વલસાડ જિલ્લા પંચાયતનું 1,643 કરોડ રૂપિયાની બજેટ.. કયા ખાતામાં કેટલા રૂપિયાની ફાળવણી..
વલસાડ: વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ મનહરભાઈ પટેલે વર્ષ 2024-25નું સુધારેલ અને 2025-26નું નવું વાર્ષિક બજેટ રજૂ કર્યું છે. આ તેમનું બીજું બજેટ...
વાલિયામાં બંધ મકાનમાંથી શિક્ષક દંપતીની હત્યા કે આત્મહત્યા ? મળ્યા બંનેના મૃતદેહ..
વાલિયા: દક્ષિણ ગુજરાતમાં ગુનાખોરીના કિસ્સો વધી રહ્યા ત્યારે ભરૂચના વાલિયામાં આવેલા એક બંધ મકાનમાંથી શિક્ષક દંપતીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ...
પ્રેસ કોન્ફરન્સમાં ચૈતર વસાવાએ કહ્યું નર્મદામાં 261 ગામના 334 અને છોટાઉદેપુર 339 ગામના 379...
ગુજરાત: આજે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બનશે ગુજરાતના મહેમાન..
ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે બે ગુજરાતના પ્રવાસે છે આ બંનેમાં મહાનુભાવો બે દિવસ ગુજરાતના પ્રવાસે હોવાથી...
ભરૂચના વાલિયાના ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપત્તિનો મૃતદેહ મળતા ચકચાર
ભરૂચ:ભરૂચના વાલીયા ખાતે ગણેશ ગાર્ડન રહેતા જીતેન્દ્રસિંહ બોરાધરા અને તેમની પત્ની લતાબેન બોરાધરા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પરંતુ અચાનક તેમનું મકાન આખો દિવસ...
















