હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધા માટે જે.ટી.નું કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ..
ભરૂચ: ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓને પડતી મુશ્કેલીને ધ્યાને લઇ સારી સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 21.20 કરોડના ખર્ચે...
વલસાડ જિલ્લામાં તાપમાનનો પારો વધ્યો..વિશેષ સાવચેતી રાખવી જરૂરી..
વલસાડ:વલસાડ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ આજે બપોરે 12થી 5 દરમ્યાન જિલ્લાના તમામ તાલુકાઓમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો...
નવસારીમાં NPLનો પ્રારંભ, 8 વર્ષ બાદ ટુર્નામેન્ટની શરૂઆત, 8 ટીમોમાં 120 ખેલાડીઓ ભાગ લેશે…
નવસારી: નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (NDCA)એ નવસારી પ્રીમિયર લીગ (NPL)નો પ્રારંભ કર્યો છે. આઠ વર્ષના લાંબા વિરામ બાદ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે....
સુરતના બમરોલી રોડ પર ગંભીર અકસ્માતની ઘટના.. આરોપી પર ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ દાખલ…
સુરત: સુરતના બમરોલી રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. કારચાલક બમરોલી રોડ પર બાઈક પર સવાર મામા-ભાણેજને અડફેટે લઈ ભાગી છૂટ્યો હતો. અકસ્માતમાં...
ચીખલીની કાવેરી સુગર મિલને લઈને સામે અનંત પટેલે માંડયો મોરચો.. આદિવાસી ખેડૂત સમાજ સાથે...
ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી ખાતે આવેલી કાવેરી સુગર મિલને લઈને આદિવાસી સમાજ અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા રસ્તા પર ઉતરી આંદોલન કરવાની સરકારને...
આજથી બસ ભાડામાં 10 ટકાનો વધારો…ધરમપુરના મુસાફરોમાં જોવા મળી નારજગી..
ધરમપુર: મોંઘવારીના માર વચ્ચે પીસાતી સામાન્ય લોકો પર વધુ એક માર પડ્યો છે. કારણ કે સામાન્ય નાગરિકો માટે હવે બસમાં મુસાફરી કરવા માટે રાતો...
ધરમપુરમાં મુસ્લિમ લોકોએ નમાજ પઢી કાળી પટ્ટી બાંધી કઈ બાબતને લઈ નોંધાવ્યો મૂક વિરોધ..
ધરમપુર: મુસ્લિમોનો વકફ સંશોધન બિલ સામે સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ પ્રસર્યો છે ત્યારે ધરમપુર તાલુકામાં રહેતા મુસ્લિમ સમાજના લોકોએ પણ શુક્રવારની નમાજ પઢી જમણા...
આદિવાસી કલાકારોને વિધાનસભામાં ન બોલાવાતા ચૈતર વસાવા થયા નારાજ.. શું કહ્યું વાચો..
ગુજરાત: ગુજરાતના વિધાનસભામાં ન બોલાવતા વિક્રમ ઠાકારે નારાજગી વ્યક્ત કરી હતી જે બાદ આપતા આ વિવાદ વકર્યો હતો. આમ સરકાર ભીંસમાં આવી ત્યારે ગુજરાતના...
વાંસદા તાલુકાના કેલીયા ગામની પ્રાથમિક શાળાની અનોખી સિદ્ધિ…
વાંસદા: જી.સી.ઈ.આર.ટી. અને શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રેરિત એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ વર્ષ 2025 નું રાજ્ય કક્ષાનું ઇનોવેશન ગીર સોમનાથ જિલ્લાનાં તલાલા ખાતે આયોજન કરવામાં...
ભરૂચના મંગલેશ્વરના ગૌચરણમાં પર્યાવરણની મંજૂરી વિના ચાલતી રેતીની લીઝોમાં કોણા છુપા આશીર્વાદ…
ભરૂચ: ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદીના તટે આવેલ ધોર ચરણ સર્વે નંબર 899 માં હાલમાં ગેરકાયદેસર રીતે રેતી માફિયાઓ દ્વારા મોટાપાયે...
















