આદિવાસીઓનું ભલું ઇચ્છનાર કોઈપણ આદિવાસી માણસ કે આદિવાસી નેતા યુસીસીના સમર્થનમાં નથી: ચૈતર વસાવા
નર્મદા: આજે નર્મદા જિલ્લા ખાતે સમાન સિવિલ કોડ (યુસીસી) સમિતિની બેઠક યોજાઈ હતી. એ બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા...
વ્યારાના ચીચબરડી આશ્રમ ફળિયા જતા બે કિલોમીટરના જર્જરીત રસ્તાને લઈ બાળકોની મુશ્કેલી વધી…
વ્યારા: વ્યારાના છેવાડાના વિસ્તારમાં આવેલા લખાણીથી ચીજબરડી રાણી આંબાને જોડતા માર્ગ પર ચીચ બરડી ગામની સીમમાં મુખ્ય માર્ગથી આશ્રમ ફળિયાને જોડતા બે કિ.મી. રસ્તો...
ભત્રીજાએ કાકી સાથે બે દુષ્કર્મ કર્યું બાદમાં પથ્થરથી મોં છૂંદી નાખ્યું અને ગળું દબાવી...
ભત્રીજાએ જ કાકી પર નજર બગાડી તેના પર બે વખત દુષ્કર્મ આચરી પોતાની હવસ સંતોષી હતી. બાદમાં કાકીનું માથું છૂંદી, ગળુ દબાવી મોતને ઘાટ...
મનસુખ વસાવા જળ સંપતિ મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર.. વાંચો શું લખ્યું..
ભરૂચ: ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણ લીફ્ટ ઇરીગેશન પાઈપલાઈન પ્રોજેક્ટમાં કમાન્ડ એરિયામાં આવતા નાંદોદ, નેત્રંગ, વાલિયા તથા ઝઘડીયા તાલુકાના ગામોને સિંચાઈનું પાણી આપવા...
ચીખલીના ઊંઢવળ ગામમાં બે મહિના પહેલા જર્જરિત ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા બાદ 17 શાળાના...
ચીખલી: ચીખલી તાલુકાના ઊંઢવળ ગામમાં પ્રાથમિક શાળાની જમીનના વિવાદનું નિરાકરણ આવતા નવા ઓરડાનું બાંધકામ શરૂ થવાની સ્થાનિકોમાં આશા બંધાઇ છે.જર્જરિત ઓરડા બે માસ પૂર્વે...
વાપી નગરપાલિકા દ્વારા કચીગામ રોહિતવાસ રસ્તાનું નવીનીકરણ…
વાપી: વાપી મહાનગરપાલિકા દ્વારા કચીગામ રોહિતવાસ રોડનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ રોડ હનુમાન મંદિરથી કચીગામ બોર્ડરને જોડે છે. કામગીરી 28 માર્ચ શુક્રવારથી...
વઘઇથી ઝાવડાને જોડતા માર્ગના ડુંગરડા રેલવે ફાટક પાસે સામસામે બાઇક અથડાતા એક યુવકનું મોત..
ડાંગ: સાપુતારા ડાંગ જિલ્લાનાં વઘઇથી ઝાવડાને જોડતા માર્ગના ડુંગરડા રેલવે ફાટક નજીક બે બાઇક સામસામે ભટકાતા એક યુવકનું મોત નિપજ્યું હતું. નિરવભાઈ દિનેશભાઈ...
વલસાડની કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીનો ત્રણ દિવસ સુધી પીછો કરીને છેડતીનો પ્રયાસ…
વલસાડ: વલસાડમાં યુવતીઓની સલામતી માટે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. વલસાડની એક કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ અંકુર રાણા નામના યુવક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે....
નવસારી સયાજી વૈભવ પુસ્તકાલય ખાતે 23 એપ્રિલથી 5 જૂન સુધી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન મેળવવાની...
નવસારી: નવસારીમાં વેકેશન દરમિયાન બાળકો મોબાઇલથી દુર રહે અને જ્ઞાન મેળવે તેવા આશયથી બાળકો માટે વાંચનોત્સવ રાખવામાં આવ્યો છે. આ વાંચનોત્સવનો મુખ્ય હેતુ બાળકોને...
સાકાર વાંચન કુટીર ખારવેલના બીજા સ્થાપના દિનની ઉજવણી..
વલસાડ: સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ ના સૌજન્યથી નિર્મિત ગ્રામ પંચાયત ખારવેલ તથા Rainbow warrior's ધરમપુર સંચાલિત સાકાર વાંચન...
















