કસ્તુરબા ગાંધીની જન્મજયંતી: મહાત્મા સાથેના અમૂલ્ય સાથે અને અદમ્ય બલિદાનની યાદમાં શ્રદ્ધાંજલિ આપતાં શું...
વાંસદા: આજે દેશભરમાં કસ્તુરબા ગાંધીની જન્મજયંતિ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીજીની જીવનસંગિની અને સ્વાતંત્ર્ય સંગ્રામની અગ્રગણ્ય સેનાની તરીકે કસ્તુરબા ગાંધીનું યોગદાન ભારતીય...
અનંત પટેલ કેસ: 30 એપ્રિલ ડિસ્ચાર્જ અરજી પર અંતિમ સુનાવણી: નવસારી કોર્ટે બચાવ પક્ષને...
નવસારી: વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય હોદ્દેદારો વિરુદ્ધ 2022માં ખેરગામ ખાતે નોંધાયેલા ગુનાઓની કાયદાકીય પ્રક્રિયા ઝડપી બની છે. નવસારીની એડિશનલ સેન્શન કોર્ટમાં...
વાલોડની હથુકા પિયત મંડળીમાં નોંધાયેલા ખેડૂત ખાતેદારોને પીયત માટે પાણી નહિ મળતાં લોકોમાં રોષ.....
વાલોડ: વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનો માહોલ છે ત્યારે આજરોજ વાલોડ તાલુકાની ભીમપોર ખાતેની હથુકા પિયત મંડળી હેઠળ નોંધાયેલા ખેડૂત ખાતેદારોને પીયત માટે પાણી...
આમ આદમી પાર્ટીએ નવસારીની તાલુકા પંચાયતની પાંચ બેઠકો પર ભરી ઉમેદવારી.. શું કહ્યું AAP...
નવસારી: આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP)એ સક્રિયતા દાખવી છે. પાર્ટીએ વાંસડા જિલ્લા પંચાયત હેઠળની દેગામ તાલુકા પંચાયત, ચાસા તાલુકા પંચાયત,...
ક્રાઇમ બ્રાન્ચ તાપીને મોટી સફળતા: 25 વર્ષથી વોન્ટેડ ડબલ મર્ડર અને ધાડનો આરોપી ઉત્તર...
તાપી: ગતરોજ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન.દેસાઇ અને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહના માર્ગદર્શન હેઠળ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખી નાસતા...
પરપ્રાંતીય તોડબાજો પત્રકારો આદિવાસી વિસ્તારોમાં ધમકી આપી રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે: લોક્બૂમ
દક્ષિણ ગુજરાત: આદિવાસી વિસ્તારોમાં એક નવો અને ખતરનાક પ્રકારનો ભ્રષ્ટાચાર વધી રહ્યો છે જેમ કે પરપ્રાંતીય તોડબાજો પત્રકારો આદિવાસીઓ પાસે ખંડણી અને ઉઘરાણી કરી...
AAP ની Gen-Z ક્રાંતિ: તાપીમાં 24 વર્ષીય એન્જીનીયર હેત્વી ગામીતને ડોલવણ જિલ્લા પંચાયતની બેઠક...
તાપી: આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓમાં યુવા વર્ગને મજબૂત તક આપતા એક મહત્વનું પગલું ભર્યું છે. પાર્ટીએ તાપી જિલ્લાની...
માંડવીમાં જીવલેણ અકસ્માત, 2 યુવાનોના કરુણ મોત; બિસ્માર રસ્તા પર ઉઠ્યા લોક સવાલ..
માંડવી: ગતરોજ માંડવી-કિમ રાજ્ય ધોરીમાર્ગ પર વદેશિયા ગામના બસ સ્ટેશન નજીક આજે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત થતાં જ અરેરાટી...
કપરાડાના લોકો માટે ચિંતા અને ભયજનક રિપોર્ટ: 10 માંથી 8 લોકોને સુગરની બિમારી.. ઠંડાપીણાંની...
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકામાં આરોગ્યની અત્યંત ચોંકાવનારી અને ડરામણી હકીકત સામે આવી છે. અહીં યોજાયેલા મેડિકલ કેમ્પમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે દર...
BSF માં સેવાનિવૃત્ત થઈ માતૃભૂમિ પરત ફરેલા વીર જવાન મુકેશભાઈ બોરીચાનું નવસારી ખાતે ભવ્ય...
નવસારી: ભારતીય સેનાના સીમા સુરક્ષા દળ (BSF) માં પોતાની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવા આપીને નિવૃત્ત થયેલા જવાન મુકેશભાઈ દેવજીભાઈ બોરીચાનું નવસારી ખાતે ખૂબ જ...
















