ડાંગ પોલીસ સ્ટેશનના બે હોદ્દેદારો વિરુદ્ધ GRD એ ગાળાગાળી કર્યાનાં ઓડિયો અને વીડિયો કર્યો...
ડાંગ: પોલીસની જરા સત્તા શું મળી જાય છે ગરીબ લોકોને તો ખરા જ પણ પોલીસવાળા GRD ને પણ ગાળો આપતા ઓડિયોમાં સંભળાઈ રહ્યાં છે...
ખેલ મહાકુંભ 2025માં ખેરગામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા બાળકોને SAS નવસારીના પ્રમુખ ડો. નીરવ પટેલ...
ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ પટેલ અને ડો. દિવ્યાગી પટેલ દ્વારા ખેરગામ તાલુકાના ખેલ મહાકુંભ 2025માં ઝળકેલા 4 બાળકોનું સન્માન...
મુખ્યમંત્રી વાયદાઓ ભૂલ્યા.. તાપીમાં આદિવાસી લોકોને આપેલા વાયદા-વચનો ન પાળતા લખાયો CM ને ખુલ્લો...
વ્યારા: આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખૂલ્લો પત્ર લખવામાં આવ્યો છે કે તેમણે આદિવાસી સમાજમાં લોકોને જે વાયદાઓ કર્યા હતા તે આજ દિન સુધી...
8 ની વિદ્યાર્થિનીને ફ્રી ન ભરી તો શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી અપમાનિત...
સુરત: ધો.8માં ભણતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. વિધાર્થિનીના પરિવારે સ્કૂલ સંચાલકો પર ચૉકાવનારા આક્ષેપો કર્યાં છે....
ધરમપુરમાં લોકચર્ચા: બહેનોને સ્વરક્ષણ માટે અપાતી જુડો કરાટે અને સેલ્ફડીફેન્સ તાલીમના નામે કરોડોનું કૌભાંડ...
ધરમપુર: ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા હાલની પરિસ્થિતિમાં દરેક બહેનોને હિંમત સાહસ અને સ્વરક્ષણ માટે જુડો કરાટે શીખી પોતાનું રક્ષણ પોતે જાતે જ કરી...
વન અધિકાર કાયદા હેઠળની જમીન પરથી ઝૂંપડા કરાયા ભોંય ભેગા, મહેશ વસાવાની CM ની...
સુરત: સાગબારા તાલુકામાં આદિવાસીઓના અધિકારોનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું છે. વન અધિકાર કાયદા 2006 હેઠળ મળેલી જમીન પરથી આદિવાસીઓને બળજબરીપૂર્વક હટાવવાની કાર્યવાહી સામે પૂર્વ...
ટ્રાયબલ યુનિમાં બિન આદિવાસીઓની નિમણૂક થવાની જાહેરાતને લઈને ડો. અશ્વિન વસાવાની લાલ આંખ.. અન્યાય...
ડેડિયાપાડા: જયારે યુનિવર્સિટી બની ત્યારથી લઈને આજ દિન સુધી હક અને અધિકાર માટે અમે લડતા આવ્યા છે આ યુનિવર્સિટીમાં બિન આદિવાસીને વીસી તરીકે મૂકવામાં...
આદિવાસીઓની કાયદાકીય જોગવાઈઓ 73 AA ની કલમ વિષે સમસ્ત ધોડિયા સમાજ ભવન વલસાડ પર...
વલસાડ: આજરોજ વલસાડ,અટકપારડી ખાતે સમસ્ત ધોડિયા સમાજ ભવન (ધોડિયા સમાજની વાડી) પર વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેશભાઈ દવે, ભૂતપૂર્વ કલેકટર શ્રી એલ.સી.પટેલ સાહેબ, નિવૃત્ત ડેપ્યુટી...
શું રાજપીપળામા પાણી પુરીની લારીઓ ઉપર ઝેરી ચણાનો વપરાશ થઈ રહ્યો છે.. ?
રાજપીપળા: તાજેતરમાં રાજપીપળા પબ્લિક ગાર્ડનમાં દાબેલી માંથી જીવડું નીકળવાની ઘટનાથી લારીઓ ઉપર ઉભા ગળે ખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, આ લારી ઉપર 6...
ગુજરાતમાં કેજરીવાલની કલ્યાણકારી યોજના લાગુ કરવાની માંગ સાથે નવસારીના AAP પ્રમુખ પંકજ પટેલની...
નવસારી: આમ આદમી પાર્ટી નવસારી દ્વારા કેજરીવાલની કલ્યાણકરી યોજનાઓને લાગુ કરવા દેવાની માંગને લઈને આજે AAP પ્રમુખ નવસારી પંકજ પટેલની આગેવાનીમાં નવસારી કલેક્ટરને આવેદનપત્ર...
















