સુરતમાં પાંચ માળની ઇમારત બની જમીનદોસ્ત, સાતનાં મોત, SDRF અને NDRF ની ટીમ બચાવ...

0
સુરત: સમાચાર એજન્સી ANIના કહ્યા મુજબ, SDRF અને NDRF ની ટીમ આ કાળગોઝારી ઘટનામાં બચાવ કાર્ય કરી રહી છે. કાટમાળમાંથી હાલમાં સાત મૃતદેહો બહાર...

હોસ્ટેલમાંથી સગીરાને ભગાડી સરથાણાના સ્કૂલ બસ ડ્રાઇવરે દુષ્કર્મ આચર્યું હોવાનો સામે આવ્યો કિસ્સો..

0
સુરત: સરથાણા કોલેજની હોસ્ટેલમાંથી સગીરાને ભગાડી સરથાણાના સ્કૂલ બસ ડ્રાઇવરે દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એમ જાણવા મળ્યું છે કે આરોપી બસ...

વલસાડ સિવિલ હોસ્પિટલમાં પારડીના અજાણ્યા યુવકનું મોત, આંગળીમાંથી 6 વીંટી મળી..

0
વલસાડ: વલસાડ સિવિલ હોસ્પિટલમાં પારડીના અજાણ્યા યુવકનું મોત થયાનું ઘટના સામે આવી છે. આ યુવકના હાથની આંગળીઓમાંથી 6 વીંટી મળી આવી છે. શરીર પર બ્લ્યુ...

આહવા ધુલીયા બસ સાથે બાઈક સવાર યુવકનો થયો અકસ્માત.. ઘટના સ્થળ પર જ મોત..

0
આહવા: ડાંગ જિલ્લાઓના વળાંક વાળા રોડ અકસ્માતનું હબ બનતાં જાય છે દર બે દિવસે કોઈ ને કોઈ અકસ્માતની ઘટના બનતી હોવાની ખબરો આવતી જ હોય...

તલાટી સોનલ દેસાઈ એન્ટી કરપ્શન બ્યુરોની હાથે ઝડપાયા નવ હજારની લાંચ લેતા..

0
કામરેજ: ખેડૂતની વડીલો પાર્જીત મિલક્તમાં સીધી લીટીનાં વારસદારોનાં નામ કમી કરી આપવાનાં બદલામાં લાંચની માંગણી કરી સરકારી કર્મચારી તલાટી સોનલ દેસાઈ નામની મહિલા નવ...

ધરમપુરમાં ચીજઓઝર શિવ શોધ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કરાયું વૃક્ષારોપણ..

0
ધરમપુર: PM મોદીના ભારતને હરિયાળું કરવાનો સંકલ્પ સાથે યુવા બોર્ડના સ્ટેટ કો ઓર્ડીનેટર શ્રી કૌશલ દવેના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પ્રત્યેક યુવાન એક વૃક્ષમાં કે...

ઝઘડિયા તા. પં સ દિલીપ વસાવાએ ગૌચર, કવોરીની ખાણોના ધારાધોરણ બાબતે ચર્ચા કરવા સામાન્ય...

0
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્યએ આગામી સામાન્ય સભામાં ગૌચરની જમીન કવોરીની ખાણોના ધારાધોરણ વિગેરે બાબતના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે લેખિતમાં રજૂઆત કરી...

નેશનલ હાઇવે પર ટોલ કર ભરનારા માટે કઈ કઈ છે ખાસ સુવિધાઓ.. જાણો Decision...

0
વાંસદા: નેશનલ હાઇવે પર ટોલ કર ભરનાર માટે અનેકવિધ સુવિધાઓ હોય છે તેના વિષે તમને કદાચ જાણ પણ નહિ હોય ત્યારે DICISION NEWS ને મળેલ...

અંકલેશ્વરમાં પણ ઉઠ્યું નર્સિંગ કોલેજ દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે છેતરપિંડી થયાનું ભૂત. આદિવાસી આગેવાનો પોહચ્યાં...

0
અંકલેશ્વર: દક્ષિણ ગુજરાતમાં વર્તમાન સમયમાં નર્સિંગ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને છેતરપિંડી કરાયાના કિસ્સાઓ અલગ અલગ વિસ્તારની કોલેજોમાંથી સામે આવી રહ્યાં છે ગતરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર...

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં સરકારી વિનયન અને વાણિજય કોલેજનો થયો પ્રારંભ..

0
નર્મદા: આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને પોતાના તાલુકામાં કોલેજ સુધીનું શિક્ષણ મળી રહે એ હેતુંથી સરકારી વિનયન અને વાણિજય કોલેજની ગરૂડેશ્વર, તા.ગરૂડેશ્વર જિ.નર્મદા ખાતે શરૂઆત કરવામાં...