માંડવીના કસાલ ગામે આદિવાસી સમુદાય દ્વારા શ્રદ્ધા અને ઉલ્લાસભેર કરાઈ ‘દિવાસા’ની પરંપરાગત પૂજા..
માંડવી: આજરોજ માંડવી તાલુકાના કસાલ ગામે આદિવાસી સમાજનો ખેતીકામ આધારિત લોકપ્રિય તહેવાર 'દિવાસો' (બિમહા) શ્રદ્ધા, ભક્તિ અને આનંદ-ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આદિવાસી સંસ્કૃતિમાં...
વિશ્વ આદિવાસી દિન: સુરતમાં DJ મુક્ત પરંપરાગત સાંસ્કૃતિક મહારેલીનું આયોજન; જળ, જમીન અને જંગલ...
સુરત: સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા આગામી ૯ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ 'વિશ્વ આદિવાસી દિન' નિમિત્તે શહેરમાં એક વિશાળ અને ભવ્ય સાંસ્કૃતિક મહારેલીનું...
સફળતાની સાથે સામાજિક ફરજ: સરકારી પરીક્ષામાં સફળ થયેલા આયુષી ચૌધરીએ જન્મદિવસ નિમિત્તે લાઈબ્રેરીને પુસ્તકો...
માંગરોળ : સરકારી પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનાર આયુષીબેન ચૌધરીએ પોતાની સફળતા અને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરીને સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું...
જળપ્રલયની થપ્પડ: માંડવીના રાજપૂત બોરીમાં 50 એકરમાં ફેલાયેલો સોલાર પાર્ક જળમગ્ન, 35 કરોડના નુકસાનની...
માંડવી: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના ભારે તાંડવ અને અવિરત વરસી રહેલા વરસાદને કારણે માંડવી તાલુકાના રાજપૂત બોરી ગામમાં પૂરની વિકટ સ્થિતિ સર્જાઈ છે. આ જળપ્રલયની...
ભારે વરસાદમાં માંડવી પોલીસ બની લોકરક્ષક: PI જયેશ વળવીની આગેવાનીમાં અનેક લોકોનું રેસ્ક્યૂ, માનવતા...
માંડવી: માંડવી તાલુકામાં અવિરત વરસી રહેલા મુસળધાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે જનજીવન ભારે અસ્તવ્યસ્ત બન્યું...
માંડવીના ગોડધા ડેમને ભારે વરસાદથી વ્યાપક નુકસાન, પાણી વહી જતાં ખેડૂતોમાં સિંચાઈની ચિંતા
માંડવી: સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા ગોડધા ડેમને તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે મોટું નુકસાન પહોંચ્યું છે. ડેમની મુખ્ય રચના...
સુરતમાં જળબંબાકાર વચ્ચે આર્મી અને SDRF બન્યા દેવદૂત: ઓલપાડ-કિમ વિસ્તારમાંથી 157 રેસ્ક્યુ, 2334 નું...
સુરત: સુરત જિલ્લામાં સતત વરસી રહેલા આફતના વરસાદ વચ્ચે માનવતા અને સરકારી તંત્રની ત્વરિત કામગીરીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. જિલ્લાના નીચાણવાળા અને પૂર...
ઉમરપાડાના વાડી ગામની આદિવાસી દીકરી ક્રિષ્નાબેન વસાવા બન્યા State Tax Inspector, ગ્રામજનોમાં હર્ષોલ્લાસ
ઉમરપાડા: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલ વાડી ગામની દીકરી ક્રિષ્નાબેન વસાવાએ પોતાની અથાક મહેનત, દ્રઢ સંકલ્પ અને લગનના બળે એક મોટી સિદ્ધિ હાંસલ કરી...
અનોખી શ્રદ્ધાંજલિ: સમાજસેવક સ્વ. પરભુભાઈ પટેલના બારમાની વિધિમાં ફળાઉ રોપાઓનું વિતરણ કરી પરિવારે આપ્યો...
અંબિકા: આદિવાસી વિસ્તારના અંબિકા તાલુકાના વહેવલ ગામના વતની, અગ્રગણ્ય સમાજ સુધારક અને સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામહ એવા સ્વ. પરભુભાઈ બુધાભાઈ પટેલનું ગત 12 જુલાઈ 2026...
માંડવીમાં નિરાધાર માતા અને માનસિક રીતે અસ્વસ્થ પુત્રના વ્હારે આવ્યું જનમિત્ર ફાઉન્ડેશન
માંડવી: માંડવી તાલુકાના બલેઠી ગામના હોળી ફળિયામાં રહેતી નિરાધાર માતા જાનાબેન રમેશભાઈ ચૌધરી અને તેમના ૧૫ વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ પુત્ર ચંદ્રકાંત ચૌધરીની દયાજનક...
















