અરેઠના તડકેશ્વર ગામે ડમ્પરે કચડી નાખ્યા આદિવાસીઓના ઘરો, ઘણાને ગંભીર ઇજા..

0
અરેઠ: અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે રાત્રીના સમયે એક બેફામ ડમ્પર ચાલકે આદિવાસી પરિવારોના ઘરોને કચડી નાખતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં ઘરોમાં સૂતેલા...

માંડવીના દેવગઢમાં દુઃખદ ઘટના : ખાડીમાં ડૂબી જતાં યુવકનું મોત

0
માંડવી: ગતરોજ માંડવી તાલુકાના દેવગઢ ગામ નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે. દેવગઢ ગામના ખાડી ખુલી ફળીયાના રહેવાસી દિનેશભાઈ જયતિભાઈ ચૌધરીનું ખાડીના પાણીમાં...

આદિવાસી સમાજે પૂરું પાડ્યું સપનાઓને પંખ.. ડોકટર બનેલી કસવાવ દીકરી સ્નેહાની સંઘર્ષથી સફળતા સુધીની...

0
માંડવી: આર્થિક મુશ્કેલીઓ અને પારિવારિક સંકટ વચ્ચે પણ હિંમત ન હારતી કસવાવ ગામની સ્નેહાકુમારી નવિન્દ્રભાઈ ચૌધરીએ મહેનત અને સમાજના સહયોગથી MBBS પૂર્ણ કરીને ‘ડોક્ટર’...

કોસંબા-ઉમરપાડા નેરોગેજ રેલ્વેના વાંકલ સ્ટેશનના અંતિમ દર્શન: શું નવો પ્રોજેકટ

0
કોસંબા-ઉમરપાડા: કોસંબા જંક્શનથી માંગરોળ (જૂના) તાલુકામાં આવેલી ઐતિહાસિક 69-70 કિલોમીટર લાંબી નેરોગેજ રેલ્વે લાઈનનું એક મહત્વનું સ્થળ વાંકલ રેલ્વે સ્ટેશન હવે અંતિમ દર્શન આપી...

સુરતના ઉમરપાડામાં ગરમીની ઋતુમાં ‘બીલી’નું ફળ બન્યું કુદરતી ઠંડકનું પ્રતીક..

0
ઉમરપાડા: દક્ષિણ ગુજરાતના સુરત ઉમરપાડા વિસ્તારમાં ગરમીના પ્રચંડ તાપમાં વન ઔષધિ તરીકે ‘બીલી’ (Bael Fruit) નું ફળ ખેડૂતો અને સ્થાનિક આદિવાસી લોકો માટે આરોગ્યપ્રદ...

આદિવાસી પરંપરામાં અનોખા લગ્ન: ધૈવત અને તિતિક્ષાએ આપ્યો સંસ્કૃતિ અને પ્રકૃતિનો જીવંત સંદેશ..

0
સુરત: આધુનિકતા અને દેખાવના યુગમાં પરંપરા અને પ્રકૃતિને વળગી રહેવાનું એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. યુવક ધૈવત અને યુવતી તિતિક્ષાએ આદિવાસી...

માંડવીના ડૉ. ઉમેશ ચૌધરીનો મૃતદેહ તેમની જ કારમાંથી સંદિગ્ધ અવસ્થામાં મળી આવ્યો.. મોત કે...

0
માંડવી: સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંડવીના જે.પી.નગર વિસ્તારમાં રહેતા અને મૂળ બડતલ ગામના વતની ડૉ. ઉમેશ ચૌધરીનો મૃતદેહ...

માંગરોળ જિલ્લા પંચાયત બેઠકમાં રાજકીય ગરમાવો: આપ ઉમેદવારને તડીપાર નોટિસથી વિવાદ..

0
માંગરોળ: માંગરોળ જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય માહોલ વધુ તંગ બનતો જાય છે. આપ પાર્ટીના ઉમેદવારને એક વર્ષ અગાઉ થયેલી ધાક-ધમકી સંબંધિત ફરિયાદના આધારે...

આશ્રમશાળાની બેદરકારીથી વીજ કરંટ લાગતા ધો. 9 ની આદિવાસી વિદ્યાર્થિની ગંભીર ઘાયલ: કેમ રહી...

0
ઉમરપાડા: 11 એપ્રિલ 2026 ના રોજ બપોરે 10 વાગ્યાની વચ્ચે નાનછલ કન્યા છાત્રાલય (આશ્રમ શાળા), ઉમરપાડામાં વીજ લાઇનની બેદરકારીને કારણે ધોરણ-૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની...

માંડવીમાં જીવલેણ અકસ્માત, 2 યુવાનોના કરુણ મોત; બિસ્માર રસ્તા પર ઉઠ્યા લોક સવાલ..

0
માંડવી: ગતરોજ માંડવી-કિમ રાજ્ય ધોરીમાર્ગ પર વદેશિયા ગામના બસ સ્ટેશન નજીક આજે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત થતાં જ અરેરાટી...