ચીખલીના માંડવખડક PHC દ્વારા માંડવખડક, ઘોડવણી, ઢોલુમ્બર, મિયાઝરી, અગાસી જેવા ગામોમાં રાષ્ટ્રીય કૃમિમુક્ત દિવસની...

0
ચીખલી: લોકોને ડિવોર્મિંગના મહત્વ અંગે જાગૃત કરવા 10 ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કૃમિમુક્ત દિવસ તરીકે ચીખલી તાલુકાના માંડવખડક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત આવતાં માંડવખડક, ઘોડવણી,...

વાંસદાની મનપુર હાઈસ્કૂલના બાળકોનો ખેલ મહાકુંભ 2.0 માં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન..

0
વાંસદા: વર્તમાન સમયમાં મનપુર હાઈસ્કૂલના બાળકોએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત રમશે ગુજરાત જીતશે ગુજરાત ના હેતુ થી શરૂ કરેલ ખેલ મહાકુંભ 2.0 માં જિલ્લા...

વાંસદાના ઘોડમાળ ગામની પ્રા શાળાની કંપાઉન્ડ-વોલમાં બે મહિનામાં જ તિરાડ.. કૌભાંડી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અધિકારી...

0
વાંસદા: તાલુકાના ઘોડમાળ ગામની પ્રાથમિક શાળામા માજી તા.પં. પ્રમુખના પુત્ર હેમંત ગાવીતે બનાવેલ કંપાઉન્ડ-વોલમાં બે મહિનામાં જ તિરાડો પડી જતા આશ્ચર્ય શાળામા અભ્યાસ કરતા...

વાંસદાના જામલીયા પાસે આઈસર અને બાઈક વચ્ચે અકસ્માત.. એક વ્યક્તિના ઘટના સ્થળ પર જ...

0
વાંસદા: આજરોજ સવારના સમયે વાંસદાથી ધરમપુર જતા રસ્તા પર આવતાં જામલીયા ગામમાં આઈસર ટેમ્પો અને બાઈક વચ્ચે એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં બાઈક...

વાંસદાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં યોજાયો સેતુ અંતર્ગત રાજ્ય સ્તરીય સેમિનાર..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા નિયામક, ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીના સંકલનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના મુદ્દાઓને...

કિસાન સૂર્યોદય યોજના માત્ર ખેડૂતો માટે લોલીપોપ સમાન છે.. અનંત પટેલ

0
ગાંધીનગર: 15 મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત સબ સ્ટેશનો દીઠ કેટલા ફિડરોમા નવસારી અને...

સ્વ.ચૌધરી ચરણસિંહજી અને સ્વ.પી.વી.નરસિમ્હા રાવજી તેમજ સ્વ ડો.સ્વામીનાથનજીને સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન વિષે C.R...

0
રાષ્ટ્રીય: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.ચૌધરી ચરણસિંહજી અને સ્વ.પી.વી.નરસિમ્હા રાવજી તેમજ કૃષિ વૈજ્ઞાનિક સ્વ ડો.સ્વામીનાથનજીને સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’થી સન્માનવાની...

વાંસદાના સિંગાડ ગામની આંગણવાડી બાંધકામમાં કોન્ટ્રાકટર ઉતારી રહ્યો છે નકરી વેઠ.. યુવાનોમાં આક્રોશ

0
વાંસદા: હાલમાં જ વાંસદાના સિંગાડ ગામમાં મનરેગા યોજના અંતર્ગત જે આંગણવાડીના બાંધકામની કામગીરી  કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહી છે તેમાં વેઠ ઉતારવામાં આવી રહ્યાની...

તમે માનશો નહિ.. વાંસદાના કાવડેજમાં ગુણવત્તા વગરનો આખો રસ્તો બની ગયો અને તંત્રને જાણ...

0
વાંસદા: હાલમાં જ વાંસદા તાલુકાના કાવડેજ ગામના ડામર રસ્તાની એક ચોંકાવનારી ઘટનામાં તલાટી કહે છે રસ્તાનું કામ કોણે કર્યું તે મને ખબર નથી ત્યારે...

નવસારી એસ.ઓ.જી.ટીમ એ બે ગેરકાયદેસર બંદૂકો સાથે બે ઈસમોને પકડી લીધા

0
નવસારી: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી વાબાંગ જમીર સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓએ નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે સારું ગેરકાયદેસર હથિયાર અંગેના કેસો...