રૂમલામાં પલ્સ પોલિયો અભિયાનનો મંત્રી નરેશ પટેલના હસ્તે શુભારંભ, બાળકોને પીવડાવામાં આવી પોલીયો દવા

0
ચીખલી: કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય કૌશિકભાઈ અને સરપંચ એકતાબેનની ઉપસ્થિતિમાં ચીખલી તાલુકાના રૂમલા ગામમાં -1 બુથ નંબર-5 સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર...

આદિવાસી ખેડૂતોના જમીન હક્ક માટે વિશેષ ઝુંબેશની માંગ: ડો. નિરવ પટેલની સરકારને રજૂઆત

0
ખેરગામ: અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત ખેતી કરતા નાના અને સીમાંત ખેડૂતોના જમીન રેકોર્ડ અને ટાઈટલ ડીડમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા તથા વિશેષ ઝુંબેશ ચલાવવા...

ખેરગામની ગૌરી આશ્રમ શાળા વિવાદોના વમળમાં: આચાર્ય અને સંચાલક મંડળ આમને-સામને.. વિવાદમાં મંત્રી નરેશ...

0
ખેરગામ: તાલુકાની 40 વર્ષ જૂની પ્રસિદ્ધ ગૌરી આશ્રમ શાળા હાલમાં વહીવટી અને આંતરિક વિવાદોના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. શાળામાં અભ્યાસ કરતા આશરે 160...

વિવાદિત ખેરગામની ગૌરી આશ્રમશાળાની આદિજાતિ મંત્રી નરેશ પટેલે લીધી મુલાકાત, વિદ્યાર્થીઓની સુવિધાઓની સમીક્ષા કરી

0
ખેરગામ: આજરોજ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ખેરગામ તાલુકાના ગૌરી ખાતેની આશ્રમશાળાની સ્થળ મુલાકાત લઈ ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલે વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ...

ચીખલી માંડવખડક ગામમાં તાંત્રિક મેલી વિદ્યાનો કિસ્સો: દશરથ ચૌધરીની જમીનમાંથી નીકળી વસ્તુઓ, ગામમાં ભારે...

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામના શિંગળવેરી ફળિયામાં તાંત્રિક દ્વારા મેલી વિદ્યાનો ઉપયોગ કરીને એક વ્યક્તિ તથા તેના પરિવારને મારણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો...

નવસારીની કહેર પ્રાથમિક શાળાએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી

0
નવસારી: કહેર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આજે ઉમંગ અને ઉલ્લાસ સાથે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના અન્ન,...

ગુજરાતમાં બોગસ આદિવાસી પ્રમાણપત્રોનો મામલો: મુખ્યમંત્રીને પત્ર લખીને ડો. નિરવ પટેલે વ્યક્ત કરી નારાજગી

0
નવસારી/ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતીઓમાં બોગસ આદિવાસી (ST) પ્રમાણપત્રોના આધારે નોકરી મેળવતા બિન-આદિવાસી ઉમેદવારોની માહિતી છુપાવવાના આરોપો વચ્ચે આદિવાસી સમાજમાં...

ચીખલીના હરણગામમાં હળપતિ સમાજના 228 પરિવારો માટે જમીન વિકાસ કામગીરીનું મંત્રી નરેશ પટેલ દ્વારા...

0
ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના હરણગામ ખાતે હળપતિ સમાજના 228 પરિવારોને ફાળવવામાં આવેલા પ્લોટોમાં ચાલી રહેલી માટી પુરાણ અને લેવલીંગની કામગીરીનું સ્થળ પર મંત્રી નરેશ...

ગણદેવીમાં અંબિકા નદી CRZ વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન બંધ કરવા ડો. નિરવ પટેલે મુખ્યમંત્રીને...

0
નવસારી:  આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધોલાઈ ગામ અને અંબિકા નદીના કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) વિસ્તારમાં થતા ભારે અને ગેરકાયદે રેતી ખનનને કાયમી ધોરણે...

ખેરગામના પાણીખડક ગામમાં CM ભૂપેન્દ્ર પટેલે આદિવાસી પરિવાર સાથે લીધું ભાવભર્યું ભોજન: બાદમાં દિલનો...

0
ખેરગામ:  ગતરોજ  ખેરગામ તાલુકાના પાણીખડક ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામવાસીઓ સાથે ગામઠી અંદાજમાં દેશી ભોજનનો આનંદ માણ્યો. આ પ્રસંગે ગામની સરળ, ભાવભરી અને પારિવારિક...