અધિકારીઓ ખેરગામ તાલુકામાં પોસ્ટિંગને સજા તરીકે જોતા વિકાસ રૂંધાયોનો કલેકટર અને CM ને ડો....

0
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકો બન્યાને 12 વર્ષના વ્હાણાં વીત્યા છે પરંતુ તંત્રના ઓરમાયાં વર્તનના લીધે તાલુકાની મોટાભાગની પરિસ્થિતિ યથાવત જ છે.તાલુકો બસસ્ટેન્ડ,પૂરતી ગટરયોજના,સર્કિટ હાઉસ,રમતગમત...

આજે 8 માર્ચ તમામ માતા, બહેનો, દીકરીઓ અને સમગ્ર નારી શક્તિને હાર્દિક શુભેચ્છાઓ !

0
નવસારી: આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે. આ વર્ષની થીમ “Give To Gain” છે, જે મહિલાઓને સમર્થન આપવા, સહયોગ કરવા અને સાથે...

દીપડાએ નવસારીના વણગામમાં 10 બકરા બકરીનું મારણ કર્યું, વન વિભાગે પાંજરુ ગોઠવવાની તજવીજ શરૂ...

0
નવસારી: આજરોજ નવસારી જિલ્લાના વણગામમાં દીપડાએ મોડી રાત્રે ભારે આંતક મચાવ્યો હતો. રહેણાંક વિસ્તારમાં આવેલા એક પશુવાડામાં ત્રાટકીને દિપડાએ એક સાથે 10 બકરા બકરીઓનું...

સામાજિક આગેવાનોના પ્રયાસો ફળ્યા: ખેરગામ-ચીખલી રોડ પર તડકેશ્વર મહાદેવ મંદિરનો રસ્તો તૈયાર..

0
ખેરગામ: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખેરગામ વિસ્તારમાં લોકોની લાંબા સમયની માંગણી પૂરી થઈ છે. તડકેશ્વર મહાદેવ મંદિર જતા રસ્તાનું નિર્માણ કામ તંત્ર દ્વારા પૂર્ણ...

ખેડૂતો માટે ટ્રેક્ટરની ખરીદી અને કૃત્રિમ ખાતરોનો બજાર ભાવને લઈને ડો નિરવ પટેલે મુખ્યમંત્રીને...

0
ખેરગામ: રાજ્યભરના ખેડૂતોના લાભાર્થે મોટા ટ્રેક્ટરની ખરીદી માટે સબસીડીમા વધારો કરવા તેમજ કૃત્રિમ ખાતરોનો બજાર ભાવ ઓછો કરવા અથવા સબસીડી આપવા બાબતે ડો.નિરવ ભુલાભાઇ...

ચીખલી તાલુકાના ગામોના આધારભૂત વિકાસને વધુ મજબૂત બનાવતા વિવિધ જનઉપયોગી કાર્યોના ખાતમુહૂર્ત..

0
ચીખલી: આજરોજ કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને સાંસદની ઉપસ્થિતિમાં ચીખલી તાલુકાના ઘોલાર ખાતે નવા ગ્રામ પંચાયત ભવનના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો, જે ગામના...

સમસ્ત કુંકણા સમાજ વાંસદા દ્વારા વિનામૂલ્ય કોચિંગ ક્લાસનું સફળ આયોજન..

0
વાંસદા: સમસ્ત કુંકણા સમાજ વાંસદા દ્વારા ભારત સરકારના નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC-ST (સુરત)ના સહયોગથી ધોરણ ૧૨ પછીના વિદ્યાર્થીઓ માટે ૧૦ દિવસનો વિનામૂલ્ય...

આધુનિકીકરણના પ્રભાવ હેઠળ બદલાતી આદિવાસી પૂજા પદ્ધતિઓ: પરંપરા અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ

0
દક્ષિણ ગુજરાત: ભારતના આદિવાસી સમુદાયો, જેમની સંસ્કૃતિ મૂળભૂત રીતે પ્રકૃતિ પૂજા પર આધારિત છે, તેમના પરંપરાગત ધાર્મિક વિધિઓમાં ઝડપી બદલાવનો સામનો કરી રહ્યા છે....

સુરખાઈ ઢોડિયા સમાજના કોલા કુળ સંમેલન અને તેજસ્વી તારલાઓનો યોજાયો સન્માન સમારોહ..

0
ચીખલી: દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજમાં બહુધા વસ્તી ધરાવતા ઢોડિયા સમાજમાં 325 કરતા વધુ કુળ અસ્તિત્વમાં છે.દરેક કુળના વ્યક્તિઓ એક જ પૂર્વજના સંતાન ગણાતા હોવાથી...

ડાંગ-વાંસદા વિસ્તારના રાજકીય ભીષ્મ પિતામહ સ્વ. માધુભાઇ ભોયેને 18મી પુણ્યતિથિ પર ભાવભીની શ્રદ્ધાંજલિ

0
વાંસદા: આજે ગુજરાતના ડાંગ જિલ્લાના વાંસદા વિસ્તારમાં આદિવાસી સમાજના પ્રમુખ નેતા અને પૂર્વ ધારાસભ્ય સ્વ. માધુભાઇ ભોયેની 18મી પુણ્યતિથિ છે. તેમને ‘રાજકીય ભીષ્મ પિતામહ’...