ચીખલીના રાનકુવા ગ્લોબલ સ્કૂલ દ્વારા શિક્ષણમાં કરાઈ એક નવી પહેલ..

0
ચીખલી: નવસારીના ચીખલી તાલુકાના રાનકુવા ખાતે આવેલી જાણીતી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સામાજિક કલ્યાણએ ત્યાં ફરજ બજાવતા શિક્ષક પોતાની જવાબદારી સમજે છે જેના કારણે...

વાંસદા ગ્રામ પંચાયતને જિલ્લા પ્રાથમિક શિક્ષકો દ્વારા મળી એક એમ્બ્યુલન્સની ભેટ

0
વાંસદા: નવસારીના વાંસદા તાલુકામાં ઉડાણના વિસ્તારમાંથી દર્દીઓને આરોગ્ય લઈને હાલાકી પડી ભોગવવી પડી રહી છે ત્યારે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષકોના ફંડથી વાંસદા ગ્રામ પંચાયતને...

ચીખલીમાં દૂધના ટેમ્પોનું ફાલકું ખુલી જતાં હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળાયું

0
ચીખલી: ગતરોજ મોડી રાત્રીના 11 વાગ્યાની આસપાસ નવસારીના ચીખલી તાલુકાના કુકેરી ગામમાં દૂધ ભરેલ ટેમ્પાનું પાછળનું ફાલકું તૂટી જતા હજારો લીટર દૂધ રસ્તા ઉપર...

બીલીમોરાના કુંભારવાડા ખાતે બાગ અને ટ્રાફિક આઇલેન્ડનું C.R પાટીલના હસ્તે ઉદઘાટન

0
બીલીમોરા: આજરોજ બીલીમોરા નગરપાલિકા દ્વારા બીલીમોરા વોર્ડ નં. ૧ બીલી કુંભારવાડા ખાતે બાગ અને ટ્રાફિક આઇલેન્ડનું ઉદઘાટન માનનીય લોકલાડીલા સાંસદ સભ્યશ્રી તથા ભારતીય જનતા...

એકશન એઇડ સંસ્થા દ્વારા ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની કામગીરી અંગે ખેરગામનાં કાકડવેરી ગામમાં...

0
ખેરગામ: ત્રણેક દિવસ પહેલાં એકશન એઇડ સંસ્થા નવસારી જિલ્લાનાં ખેરગામ, ચીખલી અને વાંસદા એમ ત્રણ તાલુકાનાં ગામોમાં લોકોના જીવનને સ્પર્શતા મુદ્દાઓ જેમ કે સામાજીક...

જાણો: કયાં ઈન્ટરવ્યુંમાં નાપસંદ થતાં હતાશ થયેલા યુવાને કરી આત્મહત્યા !

0
નવસારી: થોડા દિવસ અગાવ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 23 વર્ષીય યુવાન 3 માસ પહેલા એક ઇન્ટરવ્યુમાં નાપાસ થતા તે બાબતે મનદુઃખ થતા હતાશામાં...

ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની બસો ચાલુ કરાવવા કોંગ્રેસ સમિતિના પ્રતિક ધરણા

0
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એસટી બસોને કોરોના કાળમાં સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી હતી જોકે હવે કોરોના હળવો થઈ ચૂક્યો...

ચીખલીમાં રાનવેરી કલ્લા PHC ખાતે ન્યુમોકોકોલ કોજુગેટ વેક્સિનનું થયું લોકાર્પણ

0
ચીખલી: આજરોજ નવસારીના ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા PHC ખાતે  ન્યમોનિયા તેમજ મગજના તાવથી બચાવતી ન્યુમોકોકોલ કોંજુગેટ વેકશીન (PCV) સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સામેલ...

નવસારી યુથ કોંગ્રેસ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે થયું મશાલ રેલી આયોજન

0
નવસારી: કાશ્મીરમાં રોજેરોજ આતંકવાદી સાથે અથડામણમાં જવાનો શહીદી વહોરી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નવસારીના શહીદોની દેશભક્તિને કુરબાની બિરદાવવા મશાલરેલી આયોજન...

કુકેરી માધાતળાવ ખાતે મર્જ કરવાના બહાને બંધ કરેલી શાળા જો શરુ ન થઇ તો...

0
ચીખલી: તાલુકાના કુકેરી ગામે આવેલ માધાતળાવ શાળા મર્જના નામે બંધ કરી દેવાતા ગ્રામજનોએ ધારાસભ્ય અને લોકનેતા અનંત પટેલની આગેવાની હેઠળ ધરણા યોજી આગામી સમયમાં...