દશેરા બાદ ઇદે મિલાદની ઉજવણી માટે સરકારે આપી લીલીઝંડી !
વાંસદા: કોરોનાના કેસો પ્રમાણમાં ઓછા થવાના કારણે સરકારે નિયમોના પાલન સાથે દશેરા બાદ ઇદે મિલાદની ઉજવણી માટે રાજ્ય સરકારે શરતી છૂટછાટ આપતાં ઇદે મિલાદ...
નવરાત્રી મહોત્સવ પૂર્ણ થતાં જ વાંસદાના ખેડૂતોએ શરુ કરી ડાંગરના પાકની કાપણી !
વાંસદા: નવરાત્રી મહોત્સવ પૂર્ણ થતાની સાથે જ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના ગામડાઓમાં ડાંગરનો પાક તૈયાર થઇ ગયા અને વરસાદ બંધ પડતા જ ખેડૂતોમાં ખુશીનો...
ખેરગામના ઘેજ ગામમાં આદિવાસી સમાજના આગેવાનોની જન જાગૃતિની મીટીંગનું થયું આયોજન
ખેરગામ: ગતરોજ રાત્રે ઘેંજ ગામમાં આદિવાસી સમાજની જન જાગૃતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહારૂઢિ ગ્રામ સભાના અઘ્યક્ષ રમેશભાઈ ખાભડા, ડો. નીરવ ભાઈ...
વાંસદા-ચીખલીમાં પાસ પરમીટ વગર લાકડાનો વેપાર કરનારાઓ સામે વન વિભાગ ક્યારે આવશે એક્શનના મુડમાં:...
વાંસદા-ચીખલી: હાલમાં વાંસદા-ચીખલીમાં તાલુકામાં કોઈપણ જાતની પાસ પરમીટ વગર અને અમુક માલ પાસવાળો અને બીજો માલ પાસ વગરનો એમ કરીને ખૂબ મોટાપાયે લાકડાના વેપારીઓ...
આજના દશેરા પર્વ પર ચીખલીના રાનકુવાના બજરંગ નાસ્તા સેન્ટર પર ફાફડા જલેબીની લાગી લાંબી...
ચીખલી: આજરોજ સમગ્ર દક્ષિણ ગુજરાતના પંથકમાં ધામધુમથી દશેરાના પર્વની આગલી સાંજના 12:45 લઈને આજે સવાર સુધી ચીખલી તાલુકાના રાનકુવા બજરંગ નાસ્તા સેન્ટર પર ફાફડા...
નવસારી LCB પોલીસે NH-48 બોરીયાચ ટોલનાકા પર 4, 35, 600 રૂપિયાનો વિદેશી દારુ ઝડપ્યો
નવસારી: આજરોજ વિદેશી બનાવટનો દારૂ નવસારી LCB પોલીસે બોરીયાચ ટોલનાકા ખાતેથી 4,35,600 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી પ્રોહીબીશન ફરિયાદ કરી એક આરોપીને...
વાંસદાના ચોંઢા ગામમાં જળ, જંગલ અને જમીનમાં આદિવાસી અધિકાર મહાસભાનું આયોજન
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ચોંઢા ગામે જળ, જંગલ અને જમીન, આદિવાસી અધિકાર મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશભાઇએ...
જાતિના દાખલા કઢાવવા અને બોગસ જાતિ પ્રમાણપત્રોના વિરોધમાં વાંસદામાં BTTSના પ્રતિક ધરણા
વાંસદા: સાચા આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા કઢાવવા બાબતે પડતી મુશ્કેલીના નિવારણ તેમજ જે વિસ્તારમાં આપવામાં આવી રહેલા બોગસ આદિવાસી દાખલા બંધ કરવામાં આવેની...
વાંસદા કોલેજના વિધાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળતાં ધારાસભ્ય અનંત પટેલને કરી ફરિયાદ
વાંસદા તાલુકાની એકમાત્ર સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આદિવાસી વિદ્યાર્થીઓને ૨૦૨૦-૨૧ની શિષ્યવૃત્તિ ન મળતા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપી ફરિયાદ કરવામાં...
ખેરગામના નાધઈ ગામેં ગુપ્તેશ્વર હાઈસ્કૂલમાં થયેલ મોતની તાત્કાલિક તપાસ અંગે અપાયું આવેદનપત્ર
કપરાડા: ગતરોજ 11 ઓક્ટોબરના દીને ખેરગામ ખાતે જે 05 ઓક્ટોબરના દિવસે પિપલસેત (કપરાડા) ગામનો વિદ્યાર્થી ખેરગામ તાલુકાના નાધઈ ગામેં ગુપ્તેશ્વર હાઈસ્કૂલમાં ભણતો હતો અને...
















