આણંદમાં 17 વર્ષીય સગીરા પર ગામડીના 3 શખ્સોનું દુષ્કર્મ.. સગીરાનો પોલીસ ગુનો ન નોંધતી...
આણંદ: આણંદના ગામડીમાં રહેતા ત્રણ શખ્સોએ તાલુકાની 17 વર્ષની આ સગીરા પર ઓગસ્ટ મહિનામાં બળજબરી પૂર્વકદુષ્કર્મ આચરી, વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી.આ અંગે...
બોડેલીના અલીપુરા ચોકડી સર્કલ પાસે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવા લોકોએ કરી રજુઆત..
બોડેલીના અલીપુરા ચોકડી સર્કલ પાસે ભારત રત્ન વિશ્વ વિભૂતિ બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવા મહિલા અને બાલ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાને...
બોડેલીમાં નકલી કચેરી કૌભાંડ જડ મૂળથી ખુલ્લું પાડો આંદોલન જરૂરી.. અર્જુન રાઠવા
બોડેલી: વર્તમાનમાં બોડેલીમાં નકલી સિંચાઈ ઈજનેરની કચેરી બનાવીને જિલ્લાની ટ્રાયબલ કચેરી માંથી આદિવાસીઓ માટે સિંચાઈ અને વિકાસની યોજનાઓ બનાવીને 2021 થી કુલ 93 જેટલા...
જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મુદ્દે કોંગ્રેસ દ્વારા છોટાઉદેપુર કલેકટરને અપાયું આવેદનપત્ર..
છોટાઉદેપુર: રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા વિદ્યાર્થીના હિત માટે રદ કરવામાં આવી હતી, તેને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા છોટાઉદેપુરના કલેકટરને રાજ્યના...
દાહોદમાં સરકારી શાળાનો દરવાજો પડતાં 8 વર્ષિય બાળકીનું સારવાર દરમિયાન મોત
દાહોદ જીલ્લાના રામપુરા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રવેશદ્વારનો લોખંડનો તોતિંગ દરવાજો તૂટીને એક વિદ્યાર્થીની ઉપર પડ્યો હતો. ગંભીર રૂપે ઘાયલ થયેલી બાળકીને તાત્કાલિક સારવાર...
સંખેડા તાલુકાના પરવટા માનીબેલી વસાહત પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળા બંધી કરી, જાણો કેમ ?
છોટાઉદેપુર: ગુજરાત હાલમાં શિક્ષણની સ્થિતિને લઈને ખુબ જ ચર્ચાનો માહોલ ગરમ થયો છે ત્યારે સંખેડા તાલુકાના પરવટા ખાતે આવેલ પ્રાથમિક શાળાને વાલીઓ અને ગ્રામ...
બોડેલી, સંખેડા, નસવાડીના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનું વેતન વધારા માટે બોડેલી નાયબ કલેકટરને આવેદનપત્ર
બોડેલી-સંખેડા-નસવાડી: હાલમાં જ બોડેલી, સંખેડા, નસવાડી એમ ત્રણ તાલુકાના પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) ના કર્મચારીઓએ વેતન વધારા અંગે નાયબ કલેકટર બોડેલીને ગુજરાતના મુખ્યમંત્રી...
નસવાડીના રાયપુર ખુશાલપુરા પાસે અશ્વિન નદી પર બનતા બ્રીજની અધૂરી કામગીરી કરાઈ ચાલુ
નસવાડી: હાલમાં જ નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારને જોડતા બ્રિજનું અધૂરું કામ છોડી કામ કરનાર અક્ષય કન્ટ્રક્શન એજન્સી દ્વારા કામ અધુરું છોડી દેવામાં આવ્યું હતું...
નસવાડીમાં પોલીસકર્મી પતિ અને પત્નીએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ભરવાડ વાસમાં રહેતા અને સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોસ્ટેબલ ભરતભાઈ ભરવાડ અને તેની પત્ની મેનાબેન ભરવાડે ઝેરી દવા પીને...
સરકારી ઓફીસ કે દારૂનો અડ્ડો?? નસવાડી તાલુકા પંચાયતની કચેરીમાંથી દારૂની 79 જેટલી ખાલી બોટલ...
ગાંધીના ગુજરાતમાં નામ પૂરતી દારૂબંધી છે એક તરફ સરકાર દારૂબંધી માટે કડક કાયદાઓ બનાવી કાર્યવાહી કરવાના આદેશ આપે છે ત્યારે સરકારી કચેરી માંથી દારૂની...