ડ્રોન ઉડાડો અને કમાવ બે લાખ રૂપિયા, ભાવનગરના મીરાબેન રાઠોડ મેળવે છે 2 લાખ...
ભાવનગર: નમો ડ્રોન દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની એક મહત્વાકાંક્ષી પહેલ છે. જેનો લાભ મેળવીને આજે ગ્રામ્ય વિસ્તારની અનેક...
જાણો કયા: ગામના યુવાઓએ જાતે બનાવેલી લાયબ્રેરીમાંથી મોટી સફળતા, ગુજરાત પોલીસમાં 5 યુવાઓની પસંદગી
નાંદોદ: દઢવાઢા ગામના યુવાઓએ સ્વપ્રેરણા અને સામૂહિક મહેનતથી ઉભી કરેલી બિરસા મુંડા લાયબ્રેરી આજે સમગ્ર વિસ્તાર માટે પ્રેરણારૂપ બની છે. ગામના જ યુવાઓ દ્વારા...
માંડવી તાલુકાના રેગામા–કાલીબેલ વચ્ચે આવેલા માયા તળાવે આદિવાસી યુવાનોનું સફાઈ અભિયાન..
માંડવી: માંડવી તાલુકાના રેગામા અને કાલીબેલ ગામોની વચ્ચે આવેલું માયા તળાવ ખાતે જળ, જંગલ, જમીન અને પ્રકૃતિના સંરક્ષણ માટે રેગામા ગામના આદિવાસી યુવા સામાજિક...
ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી TET 2025 પરીક્ષામાં પાસિંગ કટ ઓફ બાબતે ડો.નિરવ પટેલે કરી...
ખેરગામ: ગતરોજ રાજય સરકાર દ્વારા તા-21/12/2025 ના રોજ લેવામાં આવેલ TET પરીક્ષામાં પાસિંગ કટ ઓફ ખુબ જ ઊંચા રાખી અન્યાય થવાને લઈને યુથલીડર ડો.નિરવ પટેલે...
વાંસદાના સતીમાળ ગામમાં યોજાયો શ્રી ગીરીરાજ માધ્યમિક શાળા કણધાની યોજાઇ NSS શિબિર..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના સતીમાળ ગામમાં શ્રી ગિરિજન માધ્યમિક શાળા કણઘાની NSS (રાષ્ટ્રીય સેવા યોજના) શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય...
ખેરગામમાં ચિંતુબા હોસ્પિટલને બંધ કરાવી દેવાની ફોન પર ધમકી આપનારને શિખવાડાયા કાયદાના પાઠ..
ખેરગામ: ગતરોજ ખેરગામમાં આવેલ ચિંતુબા છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં હાડકાની પ્લેટ કઢાવવાનું ઓપરેશન કરાવવા આવેલ રાજસ્થાની ગરીબ મજુર દર્દી ઓપરેશન કરાવવાના રૂપિયા પોતાના શેઠ પાસે...
જે કામ ગુજરાત સરકારે/ ગાંધીવાદી સંસ્થાઓએ કે કોંગ્રેસે કરવું જોઈએ તે કામ આ હેમંતકુમાર...
અમદાવાદ: લોહી નીકળતે ચરણે, ભાઇ એકલો જાને રે ! 21 ડીસેમ્બર 2025ના રોજ, સુરતના નૈષધ દેસાઈના ‘ઈશ્વર ફાર્મ’માં સાંજે 6.00 થી 8.30 દરમિયાન ઐતિહાસિક...
કપરાડાના સાહુડા ગામમાં અનાથ બાળકોને અનાજ અને રોજિંદી સામગ્રીનું વિતરણ.. સ્નેહીલ દેસાઇ
કપરાડા: માનવદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થોડા સમય પહેલા કપરાડા તાલુકાના સાહુડા અને કોલવેરા ગામની પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોને સ્કૂલ બેગનુ મફત વિતરણ કરવામા આવ્યુ...
ગાય ન કાપી આપવાની સજા મોત.. ધવલ પટેલ ન્યાય અપાવશે ની પરિવારને આશ..!
નવસારી: ગાય ન કાપી આપવાની સજા મોત.. નવસારી જિલ્લાનાં ડાભેલ ગામ કસાઈઓ માટે પહેલાથી જ કુખ્યાત છે. અહીંયા કેટલાક કસાઈઓએ એક હળપતિ યુવાનને દબાણ...
ડાભેલમાં વિધર્મી દ્વારા આદિવાસી દિકરાની હત્યા પ્રકરણમાં રાજકારણની એન્ટ્રી: ‘ભાજપ’ અને ‘આપ’ ના આદિવાસી...
જલાલપોર: ડાભેલ ગામ ખાતે દિપકભાઇ હળપતિ નામનાં યુવાનને ત્યાંના કસાઈઓ દ્વારા ઢોરમાર મારી હત્યા કરી નાખ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ તેમાં રાજકારણ પણ ઘૂસ્યું...
















