આદિવાસી વિસ્તારોમાં આજે ડૉ. જયપાલસિંહ મુંડાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી..
વાલોડ: આજે સમગ્ર આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો પોતાના મહાન નેતા, સ્વાતંત્ર્ય સેનાની અને ભારતીય બંધારણ સભાના પ્રતિષ્ઠિત સભ્ય સ્વ. ડૉ. જયપાલસિંહ મુંડાની જન્મજયંતિ...
ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા મેગા મલ્ટી-સ્પેશિયાલિટી મફત મેડિકલ કેમ્પનું આયોજન..
ધરમપુર: આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે જાણીતી શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ધરમપુર દ્વારા મોટા પાયે મફત સર્વરોગ...
ધરમપુર ITI ના તાલીમાર્થીએ બનાવ્યું અનોખું ઈલેક્ટ્રિક ટ્રેન મોડલ: પેન્ટોગ્રાફ વિના દોડે છે..
ધરમપુર: ગુજરાત સરકારની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોને કુશળતા વિકસાવીને આત્મનિર્ભર બનાવવાનું મહત્વનું કાર્ય કરી રહી છે. આનું તાજું ઉદાહરણ...
કપરાડાના ઉમલી ગ્રુપ ગ્રામ પંચાયતના આદિવાસી લોકો પાયાની સુવિધાથી વર્ષોથી વંચિત.. ડો નિરવ પટેલની...
કપરાડા: કપરાડા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા ઉમલી–કેતકી –કાશટુનિયા ગ્રુપ ગ્રામ પંચાયતના આશરે 10,000 જેટલા ગ્રામજનો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. ગ્રામજનોનાં...
આદિવાસી સમાજના હક અને અધિકારનો પ્રશ્ન આજે માત્ર એક માંગ અથવા આંદોલન સુધી સીમિત...
ખેરગામ: આદિવાસી સમાજના હક અને અધિકારનો પ્રશ્ન આજે માત્ર એક માંગ અથવા આંદોલન સુધી સીમિત રહ્યો નથી; આ પ્રશ્ન સમાજના અસ્તિત્વ, આત્મસન્માન અને ભવિષ્ય...
ભાવનગર પોલીસનું ગુંડાઓ સાથે મેળાપીપણું..! શું છે શંકાના કારણો ?
ભાવનગર: મહુવા તાલુકાના બગદાણા ગામના નવનીતભાઈ ડાહ્યાભાઈ બાલધીયા (38) પર 29 ડિસેમ્બર 2025ના રાત્રે 1.30 વાગ્યે, નંબર પ્લેટ વગરની સફેદ વેરના કારમાંથી 4 માણસો...
આદિવાસી યુવાનોએ પોતાના વડીલો અને નેતાઓ,આગેવાનોનું ધ્યાન ઠાકોર સમાજની આ પહેલ પર દોરવું જોઈએ
ઉત્તર ગુજરાત: આદિવાસી સમાજના યુવાનોએ પોતાના સમાજના વડીલો અને નેતાઓ, આગેવાનો છે તેમનું ધ્યાન નાચગાનના ભવ્ય કાર્યક્રમો કે પોલીટિક્સમાં વિરોધની કટ્ટરતા કે કોઈને નીચા...
નાનાપોંઢામાં કાકડકોપર વોલપ્લાસ્ટ કંપનીમાં અચાનક વર્કરોને છુટા કરતાં રોષ, હડતાળની ચીમકી
નાનાપોંઢા: નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામે સ્થિત વોલપ્લાસ્ટ કંપનીમાં કામ કરતા વર્કરોને અચાનક નોકરી પરથી બહાર કાઢવાના નિર્ણય સામે ભારે રોષ જોવા મળ્યો છે. કોઈપણ...
શું સમાજને પેટ પર પાટુ મારવાનો અધિકાર છે ?
સુરત: સુરતની ગાયિકા આરતી સાંગાણીના પ્રેમનો/ લવ મેરેજનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. 29 ડીસેમ્બર 2025ના રોજ, કતારગામ સ્થિત મોટી વેડ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગના...
ધરમપુરમાં પૂજ્ય કલ્યાણજી કાકાની 30 મી પુણ્યતિથી ઉજવણી, પ્રસંગે રક્તદાન શિબિર, અનોખી શ્રદ્ધાંજલિ..
ધરમપુર: આજરોજ ધરમપુર સેવા મંડળના આદ્યસ્થાપક પૂજ્ય કલ્યાણજી કાકાની 30 મી પુણ્યતિથિએ ધરમપુર સેવા મંડળ, પાર્થ ટ્રેડર્સ વાપી, રેઈન્બો વોરિયર્સ ધરમપુર, સાકાર જીવન વિકાસ...
















