અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સરકારે જાહેર કર્યા સત્તાવાર આંકડા..

0
અમદાવાદ: ગુજરાત આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી મુજબ DNA પરીક્ષણ દ્વારા 259 મૃતકોની ઓળખ કરી છે ત્યારે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કુલ 241 મુસાફરો અને 34...

વડાપ્રધાન મોદી એક દિવસમાં કેટલા પૈસા ખર્ચ કરે છે ? જાણીને લાગશે નવાઈ તમને..

0
વલસાડ : ભારતના પ્રધાનમંત્રી એક ખૂબ જ મહત્વપૂર્ણ પદ છે, સમગ્ર દેશની જવાબદારી રહેલી છે તેમ છતાં લોકોના મનમાં આ પ્રશ્ન રહે છે કે...

ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્યની ચુંટણી જીત્યા બાદ સૌ પ્રથમ ગુજરાતનાં યુવાનોને શું કરવા કર્યું આહવાહન..

0
વિસાવદર: ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય મતવિસ્તારની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલું આ પ્રમાણપત્ર હું મતવિસ્તારની જાહેર જનતાને અર્પણ કરું છું અને જનતાનો આભાર વ્યક્ત કરું...

SAS દ્વારા મુખ્યમંત્રીને આવનાર વિશ્વ આદિવાસી દિવસની રાજયના આદિવાસી લોકો માટે રજા જાહેર કરવા...

0
નવસારી: આજરોજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના લાખો લોકોની લાગણીઓને માન આપી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસે તમામ સરકારી-અર્ધસરકારી-ખાનગી સંસ્થાઓમાં રજાની માંગણી...

ભરૂચ રેલવે સ્ટેશન પર એક વૃદ્ધ નાગરિક સાથે હ્રદય કંપાવનારી ઘટના બની..RPF જવાને સૂઝબૂઝથી...

0
ભરૂચ: ભરૂચ રેલવે સ્ટેશન પર એક વૃદ્ધ નાગરિકને RPF જવાને સૂઝબૂઝથી બચાવી લીધા છે. વૃદ્ધ નાગરિક ચા લેવા માટે ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા. આ...

સુરત SRP વાવ કેમ્પ ખાતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ત્રણ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી…

0
સુરત: સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદી માહોલ જામ્યો છે. અનરાધાર વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી...

દીપડી બન્ને બચ્ચાઓ સાથે શિકારની શોધમાં ભટકતી ભટકતી ધૂમખલ પ્લાન્ટેશન નર્સરીનાં કમ્પાઉન્ડમાં ઘુસી જતા...

0
ડાંગ: સાપુતારા, આહવા ડાંગ જિલ્લાનાં શામગહાન રેંજમાં સમાવિષ્ટ ધૂમખલ પ્લાન્ટેશન નર્સરીના કૂવામાં દીપડીનું બચ્ચુ ખાબકતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી સહીસલામત બહાર કાઢયું હતું....

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન મતદારોને લાલચ આપતો વીડિયો વાયરલ…

0
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન પૈસા વહેંચવાના વાયરલ વિડીયો મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ ગતરોજ અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે ગ્રામ...

ભરૂચ જિલ્લા જેલ ખાતે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા દ્વારા કૌશલ્ય વિકાસ માટે હાઉસ વાયરીંગની...

0
ભરૂચ: પોલીસ મહાનિર્દેશકશ્રી, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓના માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લા જેલના અધિક્ષકશ્રીના નેતૃત્વ હેઠળ પ્રયાસ સંસ્થા ભરૂચના સહયોગથી જેલના...

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 48.5 મિમી વરસાદ.. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં…

0
વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 48.5 મિમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ઉમરગામ અને વાપી તાલુકામાં 2-2 ઈંચ નોંધાયો છે. વરસાદને...